છત્તીસગઢ: કાંકેરમાં નક્સલી સાથે અથડામણમાં BSFનાં 4 જવાન શહીદ થયા, જુઓ વિગત

છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં BSFનાં 4 જવાન શહીદ થયા, જ્યારે 2 જવાન ઈજાગ્રસ્ત થયા, જ્યારે કાંકેરમાં ભારતીય સેનાનું ઓપરેશન યથાવત્ છે.

Trending news