ગુજરાતની 4 બોટ અને 22 માછીમારોનું અપહરણ

પાક મરીનની નાપાક હરકત સામે આવી. ગુજરાતની 4 બોટ અને 22 માછીમારોનું પાકિસ્તાની મરીન એજન્સીએ અપહરણ કર્યું. બે બોટ પોરબંદર, એક ઓખા અને એક બોત વેરાવળની હોવાની સંભાવનાઓ. ભારતીય જલ સીમામાંથી અપહરણ કર્યું.

Trending news