આજે કેંદ્વીય મંત્રી રવિશંકર અમદાવાદની મુલાકાતે

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’માં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘ભાજપા દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાન - એક દેશ, એક સંવિધાન’ના સંદર્ભે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના મુદ્દાની મહત્વતાને જનજન સુધી પહોંચાડવા ગુજરાત સહિત દેશભરમાં ‘જનજાગૃતિ અભિયાન’ અને ‘સંપર્ક અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે.

Trending news