વિધાનસભા સત્રમાં DPS અને નિત્યાનંદનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવાશે...

વિધાનસભા સત્રમાં DPS અને નિત્યાનંદનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે. વિધાનસભાના ટુંકા સત્રમાં આ સમગ્ર મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે. જેથી આ સત્ર તોફાની બને તેવી શક્યતા છે.

Trending news