ગુજરાત ગવર્નર આચાર્ય દેવવ્રતે ફ્લેગ ડે ફંડમાં ફાળો આપવા અપીલ કરી...

ગુજરાત ગવર્નર આચાર્ય દેવવ્રતે ફ્લેગ ડે ફંડમાં ફાળો આપવા અપીલ કરી હતી. આ દિવસ 7 ડિસેમ્બરે ઉજવાય છે. આ ફંડનો ઉપયોગ દિવ્યાંગ લશ્કરી જવાનો માટે કરવામાં આવે છે.

Trending news