हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
RWA
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોમનાથ મંદિર ટ્રસ્ટ
સોમનાથ મંદિર ટ્રસ્ટ News
Unique
ઉતરાયણનાં દિવસે સોમનાથ મંદિરમાંથી મળી આવ્યું અનોખુ પ્રાચીન મંદિર અને પ્રતિમાઓ
સોમનાથ મંદીર આસપાસ 2017 માં ગાંધીનગર પુરાતત્વ ખાતા દ્વારા ભુગર્ભ માં આધુનીક સાધનો વડે સંશોધન કરી અને સોમનાથ ટ્રસ્ટ ને એક રીપોર્ટ સોંપવામાં આવ્યો. જેમા સોમનાથની આજુબાજુના અનેક વિસ્તારોમાં ઈતિહાસને લક્ષીને ભુગર્ભમાં અનેક બાંધકામ અને ધાતુઓની પ્રતિમાં હોવાનુ રીપોર્ટમાં સામે આવ્યુ. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીની 2017 માં દીલ્હી ખાતે એક બેઠક વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાને મળી હતી. જેમાં સોમનાથના રહેવાસી અને ટ્રસ્ટી જે.ડી. પરમારે સોમનાથ આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ સંશોધન થવુ જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો.
Jan 14,2021, 14:21 PM IST
celebrate
31 ડિસેમ્બરની ઉજવણી કરો સોમનાથ મંદિરે, હોટલ બુક કરો અને મેળવો 25 ટકા ડિસ્કાઉન્ટ
કોરોના મહામારીના કારણે યાત્રાધામ સોમનાથના ભાંગી પડેલ પ્રવાસનને ફરી ધમધમતુ કરવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 31 ડિસેમ્બરના મિની વેકેશન અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટ્રસ્ટ હસ્તકનાં ગેસ્ટ હાઉસ અને અતિથીગૃહોમાં 15 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી દરમિયાન રૂમ બુક કરાવનારા પર્યટકોને 15થી 25 ટકા જેટલું બમ્પર ડીસ્કાઉન્ટ પ્રવાસીઓને આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
Dec 14,2020, 23:40 PM IST
કેશુભાઈ પટેલ
કેશુભાઈ પટેલ વધુ એક વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ રહેશે, બેઠકમાં લેવાયો નિર્ણય
આજે ઓનલાઈન શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. જેમાં પીએમ મોદી, અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી હાજર રહ્યા હતા.
Sep 30,2020, 19:52 PM IST
Somnath Trust
સોમનાથ મંદિર ફરીથી સોને મઢાશે...
સોમનાથ મંદિરનાં ગુંબજના 1500 જેટલા કળશને સોને મઢવામાં આવશે. સેક્રેટરી પી.કે લહેરી દ્વારા આ અંગે અધિકારીક જાહેરાત કરવામાં આવી હતી. મંદિરના ગુંબજ પર રહેલા તમામ કળશોને સોને મઢવામાં આવશે. અત્રે ઉલ્લેખીય છે કે મંદિરનું ગર્ભગૃહ પહેલાથી જ સોને મઢાયેલું છે.
Jul 28,2019, 21:55 PM IST
Somnath Trust
સોમનાથમાં ક્રુઝ સર્વિસ ચાલુ કરવામાં આવશે...
સોમનાથ મંદિરનું અનોખુ મહાત્મય છે. આ ઉપરાંત બાજુમાં દિવ અને ગીર જેવા પર્યટન સ્થળો પણ આવેલા છે. ત્યારે કેન્દ્ર સરકાર હવે સોમનાથ ખાતે ક્રુઝ સર્વિસ પણ ચાલુ કરવા અંગે વિચારણા કરી રહી છે. જેથી સહેલાણીઓ માટે વધારે એક આકર્ષણ ઉભુ કરી શકાય.
Jul 28,2019, 21:55 PM IST
Somnath Trust
સોમનાખ ખાતે ગીર ગાયોની અનોખી સ્પર્ધા...
ગુજરાતની પોતાની ગીરગાય હાલ ગૌપાલકો ભુલી રહ્યા છે. ત્યારે ગીર ગાયોનાં મુલ્યો અને ગીરગાયનું સંવર્ધન કરવાનાં હેતુથી સોમનાથમાં અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો. જેમાં સૌથી સ્વસ્થય અને હેલ્ધી ગીરગાયની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ખેડૂતોએ ભાગ લીધો હતો.
Jul 28,2019, 21:40 PM IST
Trending news
T20 World Cup 2024
ટી20 વર્લ્ડ કપ 2024: બુમરાહે તો ગજબ કરી નાખ્યો...બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ
Kakuda Trailer
સોનાક્ષી સિંહાની હોરર કોમેડી ફિલ્મ કકુડાનું ટ્રેલર મચાવી રહ્યું છે ધુમ, તમે જોયું ?
education department
Government Job: ગુજરાત સરકાર 10 હજાર કાયમી શિક્ષકોની ભરતી કરશે! જાણો કોને મળશે મોકો
Zaheer Iqbal
Sonakshi Sinha: સોનાક્ષી સિંહા સતત શેર કરી રહી છે હનીમૂનના ફોટો અને વીડિયો, જુઓ
stock market
બજાર ઓલટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 80,000 પાર, કમાણી માટે એક્સપર્ટ્સનું સૂચન જાણો
Bhringraj
રાત્રે પલાળી સવારે માથામાં લગાડો આ વસ્તુ, 20 મિનિટમાં મૂળમાંથી સફેદ થઈ જશે એકેએક વાળ
business sector
બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવ
lucky rashi
વર્ષ 2025ની આ હશે સૌથી ભાગ્યશાળી રાશિઓ, જે ઈચ્છા કરશો તે મળશે, ચારેકોરથી સફળતા મળશે
Hathras Stampede
121ના મોત માટે કોણ જવાબદાર? FIRમાં સેવાદારો પર દોષનો ટોપલો ઢોળાયો
Stress
Stress: વધારે પડતી ચિંતા કરવાની આદત સંબંધ ખરાબ કરે તે પહેલા આ રીતે મેનેજ કરો સ્ટ્રેસ