સોનું ચાંદી 0 News

સોનુ ખરીદવા માટે આ બે દિવસે છે સૌથી ખાસ, બને છે દુર્લભ યોગ
સોના-ચાંદીની ખરીદી કરવા માટે મંગળવારનો દિવસ સૌથી સારો છે. મંગળવારે ત્રિપુષ્કર યોગ છે. 30 ઓક્ટોબર એટલે કે મંગળવારે દુર્લભ ત્રિપુશષ્કર યોગ છે, આ દિવસે જ્વેલરી,પ્રોપટી ખરીદવી અને કંસ્ટ્રક્શન લાઇન શરૂ કરવા માટેનું સૌથી મૌટુ મુર્હત કહેવામાં આવે છે, આ દિવસે ખરીગદેલું સોનું લાભદાયક માનવામાં આવે છે. ઘકમાં સુખ અને સમુદ્ધિ લઇને આવે આવે છે. આ સમયે સોનુ ખરીદવુંએ સૌથી વધુ ઉત્તમ રહેશે. જ્યારે કિંમતોની વાત કરીએ તો દિલ્હીમાં સોમવારે સોનાની કિંમતોના ભાવ 32,550 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યા હતા. ગત અઠવાડિયે સોનાના ભાવ છ વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોચ્યા હતા. જ્યારે શુક્રવાર અને શનિવારે ભાવમાં ઘટાડો આવ્યો હતો.  
Oct 30,2018, 16:00 PM IST

Trending news