हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાક્ષી મહારાજ
સાક્ષી મહારાજ News
રામ મંદિર વિવાદ
સાંસદ સાક્ષી મહારાજ ઉવાચઃ '6 ડિસેમ્બરથી શરૂ થશે રામ મંદિરનું નિર્માણ'
સાક્ષી મહારાજે કહ્યું કે, "શિયા વકફ બોર્ડે પહેલા જ કહી દીધું હતું. હવે સુન્ની વકફ બોર્ડે પણ જે નિર્ણય લીધો છે તેના માટે હું તમામ મુસ્લિમ ભાઈઓનો આભાર માનું છું. ચાર સપ્તાહમાં જે નિર્ણય આવશે તે ભગવાન રામની તરફેણમાં જ આવશે. ઉપર ભગવાન રામ છે અને નીચે ધરતી પર ન્યાયાધીશ ભગવાન છે. નીચેવાળા ભગવાન ઉપરવાળા ભગવાનની તરફેણમાં જ ચૂકાદો આપશે."
Oct 16,2019, 18:21 PM IST
સાક્ષી મહારાજ
સાક્ષી મહારાજે છોડ્યું બાણ, પહેલા જામા મસ્જિદ તોડો... VIDEO
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને દેશમાં રાજકીય નિવેદનોનો દોર સતત ચાલુ છે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજ પણ આ મામલે નિવેદન કરી રહ્યાં છે. પરંતુ આ વખતે તેમણે બધાને પાછળ છોડી એક મોટું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉન્નાવમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ભાજપના સાંસદે દિલ્હીના જામા મસ્જિદને તોડવાની વાત કરી છે. તેમણે રામ મંદિરના નિર્માણને લઈને સુપ્રીમ કોર્ટ ઉપર પણ નિશાન સાધ્યું છે. આ સાથે જ સાક્ષી મહારાજે દાવો કર્યો છે કે ગમે તે કરવું પડે, પરંતુ 2019ની ચૂંટણી પહેલા રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દેવામાં આવશે
Nov 23,2018, 16:39 PM IST
સાક્ષી મહારાજ
સાક્ષી મહારાજનું વિવાદિત નિવેદન, 'અયોધ્યા-કાશી છોડો, પહેલા જામા મસ્જિદ તોડ
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને દેશમાં રાજકીય નિવેદનોનો દોર સતત ચાલુ છે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજ પણ આ મામલે નિવેદન કરી રહ્યાં છે.
Nov 23,2018, 16:36 PM IST
રામ મંદિર
સાક્ષી મહારાજનું મોટું નિવેદન, લોકસભા ઈલેક્શન પહેલા શરૂ થઈ જશે રામમંદિરનું
સાક્ષી મહારાજે કહ્યું કે, 25 તારીખે હું અયોધ્યા જઈશ અને મોટી સંખ્યામાં લોકો અયોધ્યા જશે. હવે દુનિયાની કોઈ તાકાત મંદિર બનાવવાથી રોકી શક્તી નથી. લોકસભા ઈલેક્શન પહેલા મંદિરનું નિર્માણ શરૂ થઈ જશે.
Nov 21,2018, 18:48 PM IST
Sakshi Maharaj
2019 પહેલા રામ મંદિરનું નિર્માણ નહી થાય તો ભાજપ છોડી દઇશ: સાક્ષી મહારાજ
સાક્ષી મહારાજે કહ્યું કે, મારા જીવનમાં આજે હું જે કાંઇ પણ છું તે ભગવાન રામની કૃપાથી છું
Oct 7,2018, 19:54 PM IST
Trending news
Business
ખૂબ ડિમાન્ડમાં આ બિઝનેસ, એકવાર રોકાણ કરશો તો મહિને કમાશો 5-6 લાખ રૂપિયા
SHILAJIT
આ પહાડી કાળો પથ્થર પુરૂષો માટે છે 'પાવર હબ', સેવનથી થાય છે આશ્ચર્યજનક ફાયદા
Rajasthan Lok Sabha elections
10 વર્ષનો રેકોર્ડ તોડ સીટો જીતશે કોગ્રેસ, સટ્ટા બજારનો દાવો- ભાજપને થશે મોટું નુકસાન
Refrigerator
કયું ફ્રીજ તમારા ઘર માટે રહેશે યોગ્ય, સિંગલ ડોર, ડબલ ડોર કે પછી ટ્રિપલ ડોર?
covid 19
Corona Update: ફરી કોરોનાએ ફૂંફાડો માર્યો, આ દેશમાં 1 અઠવાડિયામાં 25 હજાર કેસ
gujarat
ગુજરાત પંચાયત સેવા વર્ગ 3ની પરીક્ષાનું પરિણામ જાહેર; હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી આ..
gujarat
'સાસરીમાં નહોતું રહેવું, છતાં મહિલાને બેહરેહમી ઢસેડી! ફિલ્મી સ્ટાઇલમાં પરણિતાનું અપહ
Ghost Marriage
Ghost Marriage: ભૂતોએ કર્યા લગ્ન...30 વર્ષ પહેલાં મરી ગયેલી છોકરી માટે વર જોઇએ છે?
breaking news
નવસારીના બંટી-બબલીનો ચર્ચીત કિસ્સો; સોના-ચાંદી અને પૈસા છોડીને એવી વસ્તુની ચોરી કરતા
BAN ON SEA FISHING
ગુજરાતના માછીમારો માટે આ સમાચાર જાણવા જરૂરી: આટલા દિવસનું રહેશે વેકેશન