हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IRE
75/ 6
(11.1)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિકાસકાર્યો
વિકાસકાર્યો News
breaking news
લોકસભા પહેલાં PM મોદી ગુજરાતને આપશે 13 હજાર કરોડની ભેટ, પાકિસ્તાનને પણ આપશે ઝટકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત ₹13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. ભારતનેટ ફેઝ-2 હેઠળ ₹2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, રાજ્યની 8030 ગ્રામ પંચાયતોને લાભ. ₹2300 કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ. ₹1200 કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન વિભાગના વિકાસકાર્યોનું થશે લોકાર્પણ અને ખાતમુહુર્ત.
Feb 21,2024, 18:05 PM IST
ગૃહમંત્રી અમિત શાહ
અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે; કરોડોના વિકાસકાર્યોને મૂકશે ખુલ્લા,જાણો સમગ્ર કાર્યક્રમ
આગામી 20 અને 21 મેના રોજ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવશે. 20 મેના રોજ ગૃહમંત્રીનો પ્રવાસ શરૂ થશે. જેમાં 11:30 વાગે દ્વારકાથી એટલે કે ભગવાન શ્રી દ્વારકાધીશ દર્શનથી શરુ થશે.
May 18,2023, 20:24 PM IST
Diwali
VAPI પર દિવાળી પહેલા મુખ્યમંત્રીએ કર્યો વિકાસકાર્યોનો વરસાદ, કોઇને જરા પણ તકલીફ નહી
નગરને માર્ગ અને મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પ૮૮ કરોડ રૂપિયાના લોકહિતના કામોની ભેટ દિપાવલી પૂર્વે વાપીની જનતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમર્પિત કરી હતી. જનતાને ધક્કાઓ ઓછા ખાવા પડે અને જનતાનું કામ ઝડપથી થઇ જાય એવા રાજ્ય સરકારના પ્રયાસો અમારી સરકાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રના ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્રનું ઉત્તમ ઉદાહરણ વાપી નગરપાલિકા બની છે. છેવાડાના માનવી સુધી જીવન જરૂરિયાતની સુવિધાઓ પહોંચાડવાનું નરેન્દ્રનું સ્વપ્ન સાકાર કરવામાં આ સરકાર ક્યાંય પાછી પાની નહી કરે. નાનામાં-નાની યોજનાઓનો જેને લાભ મળવા પાત્ર છે એને લાભ અપાઇ રહ્યો છે.
Oct 30,2021, 20:58 PM IST
pm narendra modi
PM મોદી સોમનાથમાં ભક્તિ અને મનોરંજનનું અનોખા સંગમ સમાન 100 કરોડનાં વિકાસકાર્યોનું લો
મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રસ્ટી બન્યા બાદ વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. મંદિર અને આસપાસનાં વિસ્તારોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. સોમનાથ મંદિરનું સંકુલ પણ વિશાળ બનાવવામાં આવી રહ્યું છે. હાલ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ હોવાના કારણે શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર તો છે જ સાથે સાથે અન્ય કેટલાક વિકાસ કાર્યો દ્વારા તેને હવે આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે પણ મોદી સરકાર કામગીરી કરી રહી છે. જેના ભાગ રૂપે મંદિરની આસપાસ અનેક ડેવલપમેન્ટ પણ કરવામાં આવ્યા છે.
Aug 16,2021, 22:41 PM IST
50 crore
ભાવનગરમાં 50 કરોડના વિકાસ કામોનું ખાતમુહર્ત, વંચિત વિસ્તારોને સુવિધા
Jan 9,2020, 21:47 PM IST
પીએમ મોદી
સેલવાસમાં PM મોદીએ વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ
સેલવાસમાં PM મોદીએ વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ
Jan 19,2019, 15:00 PM IST
Trending news
parenting tips
એક દિવસમાં કેટલા કલાક કરવો જોઈએ ફોનનો ઉપયોગ? જાણો તેનો જવાબ
Jamnagar
દ્વારકાના ખંભાળિયામાં બારે મેઘ ખાંગા! 10 ઈંચ વરસાદની જળબંબાકાર, અનેક વિસ્તારો જળમગ્ન
Mars Transit July 2024
12 વર્ષ બાદ ગુરૂ-મંગળ આવશે નજીક, આ ચાર જાતકોને મળશે બમ્પર લાભ
Khirsara Guruku Case
હવે ગુજરાતમાં કયા લંપટ સ્વામીની સામે આવી પાપલીલા? 30 વર્ષીય યુવતીની જિંદગી કરી બરબાદ
Ahmedabad Robbery
અમદાવાદમાં એક કિલો સોનાની લૂંટનો કેસ આ રીતે ઉકેલાયો! પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ
Whatsapp
Whatsapp ચલાવવાની મજા થઈ જશે ડબલ, મેસેજમાં કન્વર્ટ થઈ જશે વોઇસ નોટ
Gujarati News
અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર; મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા તૈયાર રહેજો!
Gold price
સોનાનો ભાવ ન પૂછો, પહોંચી જશે 1 લાખ પાર, ચાંદીમાં પણ તેજી, જાણો કયાં પહોંચશે કિંમત
gujarat
ગુજરાતના આ શહેરમાં નશીલા દ્રવ્યોનું ધૂમ વેચાણ! મહિલા સહિત બે લોકો ઝડપાયા
England
સુપર-8માં તમામ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે, આ દેશો ક્વોલિફાય થયા, જાણો વિગત