हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભીમા કોરેગાંવ
ભીમા કોરેગાંવ News
Maharashtra
મહારાષ્ટ્રમાં ઉકળતો ચરુ? શિવસેના-એનસીપી અને કોંગ્રેસ આ મુદ્દે આમને સામને
મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, અને કોંગ્રેસના ગઠબંધનની મહાવિકાસ આઘાડી સરકારમાં બધુ ઠીકઠાક નથી. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે નાગરિકતા કાયદા અને એનઆરસીને લઈને એનસીપી અને શિવસેનામાં ઘર્ષણ વધી ગયુ છે.
Feb 18,2020, 13:57 PM IST
Bhima-Koregaon violence
ભીમા કોરેગાંવ હિંસા: આરોપીઓને એમનેસ્ટી ઇન્ટરનેશનલે હિરો ગણાવ્યા
બિન સરકારી સંગઠન એમનેસ્લી ઇન્ટરનેશનલે ભીમા-કોરેગાંવ હિંસાનાં આરોપઓને મુક્ત કરવાની માંગ કરી છે. ભીમા કોરેગાંવ હિંસાનાં આરોપીઓને એમનેસ્ટી ઇન્ટરનેશનલે હીરો ગણાવ્યા. એમનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું કે, માનવાધિકાર કાર્યકર્તાઓ પર હુમલો કરો દેશહીતમાં નથી. આ સાથે જ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આ મુદ્દે સ્પષ્ટતા કરવાની જરૂર છે કારણ કે સમગ્ર વિશ્વવ ભારત તરફ જોઇ રહ્યું છે.
Jun 7,2019, 17:37 PM IST
ભીમા કોરેગાંવ
ભીમા કોરેગાંવ: શિવસેનાએ દલિત નેતા પ્રકાશ આંબેડકરની ભૂમિકા પર ઉઠાવ્યાં સવાલ
શિવેસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા ભીમા કોરેગાંવ હિંસાના સૂત્રધારને દલિત એકેડેમિક તરીકે પ્રચારિત કરવાને લઈને સવાલ ઉઠાવ્યાં છે. પાર્ટીએ લખ્યું છે કે ભીમા કોરેગાંવ રમખાણના સૂત્રધાર તરીકે પોલીસે આનંદ તેલતુંબડેને પકડ્યો છે પરંતુ તેલતુંબડેની ધરપકડ બદલ પુણે જિલ્લા કોર્ટે પોલીસને જ અપરાધી ગણાવી છે.
Feb 6,2019, 10:11 AM IST
bhima koregaon case
જામીન અરજી રદ્દ થતા જ અર્બન નક્સલ મુદ્દે વર્નોનઅને અરૂણની ધરપકડ
એલ્ગાર પરિષદ સમ્મેલન મુદ્દે પુણેની એક સ્થાનિક કોર્ટ દ્વારા શુક્રવારે જામીન અરજી રદ્દ કર્યાનાં થોડા કલાકો બાદ જ પોલીસે કાર્યવાહી કરી
Oct 26,2018, 21:35 PM IST
ભીમા કોરેગાંવ
ભીમા કોરેગાંવ મામલોઃ માનવાધિકાર કાર્યકર્તાઓને સુપ્રીમમાંથી રાહત, ધરપકડ પર
બુધવારે સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, એફઆઈઆરમાં ધરપકડ કરાયેલા લોકોના નામ પણ નથી.
Aug 29,2018, 18:12 PM IST
માઓવાદ
જાણો કોણ છે PM મોદીની હત્યાના કાવતરામાં ઝડપાયેલા 6 કથિત માઓવાદી
વડાપ્રધાન નરેંદ્ર મોદીની હત્યાના હત્યાના કાવતરામાં સામેલ જે પાંચ કથિત માઓવાદીઓને કાલે પૂણે પોલીસે ધરપકડ કરી અથવા નજરકેદ કર્યા, તે પોત-પોતાના ક્ષેત્રની દિગ્ગજ હસ્તીઓ છે.
Aug 29,2018, 18:05 PM IST
narendra modi
દેશભરમાં વામપંથી વિચારકોના ઠેકાણા પર દરોડા, વરવરા રાવ-ગૌતમ નવલખાની ધરપકડ
મહત્વનું છે કે આ વર્ષની શરૂઆતમાં પુણેના ભીમા કોરેગાંવ વિસ્તારમાં ખુબ હિંસા થઈ હતી. આ દરમિયાન ઘણા દિવસો સુધી શહેર સળગી રહ્યું હતું.
Aug 28,2018, 16:33 PM IST
pm modi
PM મોદી બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને માઓવાદીઓની ધમકી
વડાપ્રધાન મોદીને નિશાન બનાવવા માટે રાજીવ ગાંધીની હત્યા જેવું કાવતરૂ હોવાનો ખુલાસો થયા બાદ માઓવાદીઓનો પત્ર મળ્યો છે. આ પત્રમાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેનાં પરિવાર વિરુદ્ધ કાવત્રું રચાયું અને હત્યાની ધમકીનું કાવત્રું રચાયું હોવાનો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રનાં ગૃહમંત્રાલયનાં સુત્રો અનુસાર આ પત્રમાં હાલનાં ગઢચિરોલી એન્કાઉન્ટરનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.જ્યાં માઓવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
Jun 8,2018, 18:00 PM IST
Trending news
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા