ભીમા કોરેગાંવ હિંસા: આરોપીઓને એમનેસ્ટી ઇન્ટરનેશનલે હિરો ગણાવ્યા, PMને કરી ખાસ અપીલ

બિન સરકારી સંગઠન એમનેસ્લી ઇન્ટરનેશનલે ભીમા-કોરેગાંવ હિંસાનાં આરોપઓને મુક્ત કરવાની માંગ કરી છે. ભીમા કોરેગાંવ હિંસાનાં આરોપીઓને એમનેસ્ટી ઇન્ટરનેશનલે હીરો ગણાવ્યા. એમનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું કે, માનવાધિકાર કાર્યકર્તાઓ પર હુમલો કરો દેશહીતમાં નથી. આ સાથે જ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આ મુદ્દે સ્પષ્ટતા કરવાની જરૂર છે કારણ કે સમગ્ર વિશ્વવ ભારત તરફ જોઇ રહ્યું છે. 
ભીમા કોરેગાંવ હિંસા: આરોપીઓને એમનેસ્ટી ઇન્ટરનેશનલે હિરો ગણાવ્યા, PMને કરી ખાસ અપીલ

નવી દિલ્હી : બિન સરકારી સંગઠન એમનેસ્લી ઇન્ટરનેશનલે ભીમા-કોરેગાંવ હિંસાનાં આરોપઓને મુક્ત કરવાની માંગ કરી છે. ભીમા કોરેગાંવ હિંસાનાં આરોપીઓને એમનેસ્ટી ઇન્ટરનેશનલે હીરો ગણાવ્યા. એમનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું કે, માનવાધિકાર કાર્યકર્તાઓ પર હુમલો કરો દેશહીતમાં નથી. આ સાથે જ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આ મુદ્દે સ્પષ્ટતા કરવાની જરૂર છે કારણ કે સમગ્ર વિશ્વવ ભારત તરફ જોઇ રહ્યું છે. 

કઠુવા મુદ્દે ઉછળી ઉછળી પોસ્ટ કરનાર સ્વરા અલીગઢ મુદ્દે ચુપ રહેતા યુઝર્સે કહ્યું હવે શરમ નથી...
આ સાથે જ એમનેસ્ટી ઇન્ટરનેશનલ વડાપ્રધાન મોદીને આરોપીઓને મુક્ત કરવાની માંગ કરી છે. સાથે જ જણાવ્યું કે, ધરપકડ બાદ માનવાધિકાર કાર્યકર્તાઓ વિરુદ્ધ ખોટા આરોપો લગાવાઇ રહ્યા છે. ધરપકડ કરાયેલ કાર્યકર્તાઓને દેશદ્રોહી ગણાવાઇ રહ્યા છે. 9 કાર્યકર્તાઓની ધરપકડ દેશનાં માનવાધિકારને કચડવાનો પ્રયાસ છે. 

અત્યંત ધૃણાસ્પદ..અલીગઢમાં અઢી વર્ષની બાળકીની હત્યા કરી આંખો કાઢી લીધી, SIT કરશે તપાસ
એમનેસ્ટી અનુસાર નિર્દોષ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી. ભીમા કોરેગાંવમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા હતા. આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા મહારાષ્ટ્રનાં કેબિનેટ મંત્રી ગિરીશ મહાજને કહ્યું કે, જો એમનેસ્ટી ઇન્ટરનેશનલે આરોપીઓને હિરો ગણાવ્યા છે તે ખુબ જ ગંભીર મુદ્દો છે. સરકાર તે મુદ્દે ધ્યાન આપશે. મને આ અંગે વધારે માહિતી નથી. ગૃહમંત્રાલય પણ આ સમગ્ર મુદ્દે યોગ્ય કાર્યવાહી કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news