हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓડીશા
ઓડીશા News
એચડીએફ
એચડીએફસી બેંકે સોશિયલ સેક્ટરના 25 સ્ટાર્ટઅપ્સને ગ્રાન્ટસ ઓફર કરી
વર્ષ 2013માં આઈઆઈટી ખડગપુરના એક બાયોકેમિકલ એન્જીનિયર સુમિત મોહંતી ઝારખંડના એક નાનકડા ગામની મુલાકાતે ગયા. અહિંયા તેમને એવું જાણીને દુખ થયું કે ગામના નજીકના તળાવમાંથી પાણીનો ઉપયોગ કરવાના કારણે 3 બાળકોનાં મોત થયાં હતા. આ તળાવના દૂષિત પાણીને શુધ્ધ કરવાની કોઈ સગવડ ન હતી. આ ઘટનાથી તેમને પાણીના શુધ્ધિકરણનો સાર્વત્રિક રીતે અમલમાં મૂકી શકાય તેવો ઉપાય શોધવાની પ્રેરણા થઈ અને તેમને દૂષિત પાણીના શુધ્ધિકરણના ક્લિન ટેકનોલોજી પ્રોજેક્ટસમાં રસ પડયો.
Jun 7,2019, 9:33 AM IST
પ્રતાપ સારંગી
અમિત શાહ મંત્રી બનાવવા માટે કરતા રહ્યા કોલ, ફોન સાઈલન્ટ કરીને ભુલી ગયા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 57 સભ્યોનું પોતાનું મંત્રીમંડળ બનાવ્યું છે, જેમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકર પછી ત્રીજું સૌથી ચર્ચાસ્પદ નામ પ્રતાપ સારંગીનું છે, જેઓ ઓડીશાની બાલાસોર લોકસભા બેઠક પરથી ચૂંટાયા છે અને રાજ્યમાં 'ઓડીશાના મોદી' તરીકે પ્રખ્યાત છે.
Jun 3,2019, 12:02 PM IST
એચડીએફ બેક
HDFC બેંક ઓડીશામાં વાવાઝોડાનો ભોગ બનેલી 20 શાળાઓને પુન: સ્થાપિત કરશે
એચડીએફસી બેંકે આજે જાહેરાત કરી છે કે તે ફેની વાવાઝોડાનો ભોગ બનેલી ઓડીશાની 20 સરકારી શાળાઓનું પુનઃસ્થાપન અને સમારકામ કરશે. આ પ્રયાસનો ઉદ્દેશ વાવાઝોડાનો ભોગ બનેલા ખુર્દા, પુરી અને કટક જીલ્લાઓની શાળાઓના અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ સામાન્ય બનાવવાનો છે. પુનઃસ્થાપનના આયોજનમાં શાળા સંકુલોનું સમારકામ અને નવિનીકરણ તથા સ્વચ્છતા સુવિધાઓની પુનઃસ્થાપના કરવામાં આવશે.
May 11,2019, 9:03 AM IST
Trending news
relationship
Married Life: પતિને નથી ગમતી પત્નીની આ 3 આદતો, લગ્ન જીવનમાં આવી જાય છે વાવાઝોડું
Ahmedabad rathyatra
અ'વાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા
jammu and kashmir
જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ, જવાનોએ 6 આતંકીઓનું ઢીમ ઢાળી દીધું
gujarat
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
Ind vs Zim
24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
Tech
પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ...! WhatsApp લાવશે ગજબનું ફીચર
Acidity
એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર
Recruitment 2024
5મું પાસ 40 વર્ષના ઉમેદવારો કરી શકે છે આ જગ્યાઓ માટે અરજી, આ દિવસે કરી શકાશે એપ્લાય
gujarat weather forecast
તિથલ દરિયો બન્યો એકાએક તોફાની; સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા