हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vigyan Jatha
Vigyan jatha News
gujarat
રાજકોટ : વિજ્ઞાન જાથાની ટીમને જોઈ ઘરમાં ભાગી ગયો વિષ્ણુનો કલ્કી અવતાર
Jul 7,2021, 16:25 PM IST
Vaccination
વેક્સિન લીધા પછી શરીરનું ચુંબકીય બની જવાની વાત હંબક છે : વિજ્ઞાન જાથા
વેક્સિન લીધા બાદ શરીર પર સિક્કા અને અન્ય ધાતુઓની વસ્તુઓ ચોંટ્ય હોવાના કિસ્સા સતત સામે આવી રહ્યાં છે. વડોદરામાં વેક્સિન લીધા બાદ મહિલાના શરીર પર રૂપિયાના સિક્કા ચોંટ્યા હોવાની ઘટના બની રહી છે. સિક્કા, ચાંદીના સિક્કા, તાંબુ અને ચમચી જેવી વસ્તુઓ શરીર પર ચોંટી જવાના કિસ્સા દેશભરમાં બની રહ્યાં છે. કોવિશિલ્ડ વેક્સિન ના બે ડોઝ લીધા બાદ મહિલાના શરીર પર વસ્તુઓ ચોંટી રહી છે. ત્યારે લોકોની અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ કરતી સંસ્થાએ આ ઘટનાઓને હંબક ગણાવી છે.
Jun 15,2021, 14:33 PM IST
porbandar
પોરબંદર : વિજ્ઞાન જાથાએ પરપ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો પાડ્યો, વિધીના નામ
‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે...’ આ કહેવત અનેકવાર સાચી સાબિત થઈ છે. જ્યોતિષ (Jyotish) બતાવવા, નસીબ ચમકાવી આપવા વગેરે જેવા જાતજાતના પ્રલોભનો આપીને લોકોને લૂંટવામાં આવે છે. તાજેતરમાં જ રૂપાલની ઢબુડી માતા (Dhabudi Mata) નો કિસ્સો તાજો છે, ત્યાં પોરબંદર (Porbandar) માં પરપ્રાંતીય જ્યોતિષનો પર્દાફાશ થયો છે. ભારત જન વિજ્ઞાન જાથા (Vigyan Jatha) દ્વારા પર પ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો કરાયો છે.
Oct 9,2019, 13:52 PM IST
Dhabudi mata
ગઢડા : ઢબુડી માતાને પકડાવવા ઉપવાસ આંદોલન કરે તે પહેલા ભીખાભાઈને નજરકેદ કરા
ઢબુડી માતા (Dhabudi Mata) ને કારણે પોતાના દીકરાના મોત થવા હોવાની પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરનાર ભીખાભાઈ માણિયા આજથી ઉપવાસ આંદોલન કરવાના હતા. પરંતુ ગઢડા પોલીસ સ્ટેશનમાં હાલ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. બોટાદમાં ઢબુડી માતા સામે પોતાના પુત્રની હત્યાના આક્ષેપ કરનાર ભીખાભાઇને ગઢડા પોલીસ દ્વારા નજરકેદ કરાયા છે.
Oct 2,2019, 14:03 PM IST
વિજ્ઞાનજાથા
બીડી ધૂપથી લોકોના દુખ દૂર કરવાનો દાવો કરતા બાબાનો ધંધો વિજ્ઞાનજાથાએ ગોરખબં
રાજકોટના હડાળા ગામે હવે બીડીનો ધૂપ જોવા નહીં મળે. કારણ છે નગીનભાઈ આંબલિયા ઉર્ફે ખાખી બાબાએ પલીસ અને વિજ્ઞાનજાથા સામે લેખિત બાંહેધરી આપી છે. તેમણે એવી બાંહેધરી આપી છે કે, તે હવે પછી ધૂપ આપી ધતિંગ નહીં કરે. આ મામલે વિજ્ઞાનજાથાએ લોકોને અપીલ કરી છે કે, તેઓ આવા ઢોંગી અને લાલચુ લોકોથી દૂર રહે. ઉલ્લેખનીય છે કે હડાળા ગામે ખાખી બાબા બીડીના ધૂપથી લોકોના દુ:ખ-દર્દ દૂર થતા હોવાનો દાવો કરવામાં આવતો હતો.
Jan 22,2019, 10:05 AM IST
Trending news
gujarat
આ ભેજાબાજોએ તો ભારે કરી! ઓનલાઇન પોર્ટલ પર બગ મુકીને 7 કરોડથી વધારેનો ચુનો ચોપડ્યો!
gujarat
બે વર્ષનો રેકોર્ડ 2 મિનિટથી તોડ્યો! ગિરનાર ચઢવાની સ્પર્ધામા એક સ્પર્ધકે રચ્યો ઈતિહાસ
Ahmedabad
કોણ છે લોરેન્સ બિશ્નોઈનું નવું ટાર્ગેટ? ફરીથી ગેંગસ્ટરે મૌન વ્રત ધારણ કર્યું
India vs South Africa
'ટીમ ઈન્ડિયા'એ રચ્યો ઈતિહાસ, સાઉથ આફ્રિકાને હરાવીને જીત્યો અંડર-19 T20 વર્લ્ડ કપ
gujarat
ગુજરાતના આ વિસ્તારોમાં પથ્થર ગેંગનો આંતક; કડકડતી ઠંડીમાં પોલીસની ઉડાડી ઠંડી!
gujarat
ઘુમર બ્રાન્ડનું ઘી ખાતા હોય તો ચેતજો! અહીંથી ઝડપાયો 103820નો માલ, વેપારીઓમાં ફફડાટ
Mahakumbh 2025
ગુજરાતના આ શહેરોથી મહાકુંભ માટે સરકાર દોડાવશે વોલ્વો બસ, નવા ટુરિસ્ટ પેકેજની જાહેરાત
Gujarat Riots
ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે