Surat mahanagarpalika News

વડોદરા : વિવાદ વકરતા વિપક્ષ નેતાએ મોંઘાદાટ ફોન પરત કર્યો, પણ ભાજપના નેતાઓ
વડોદરા મહાનગરપાલિકામાં હોદ્દેદારો તથા અધિકારીઓ માટે મોંઘાદાટ એપલ બ્રાન્ડના લાખોના મોબાઈલ ફોન ખરીદાયા હોવાનો વિવાદ સળગ્યો હતો. જેના બાદ વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે પોતાનો ફોન પરત મહાનગરપાલિકામાં જમા કરાવ્યો છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે મોબાઈલ પરત કરતા વેળાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોઈ વિવાદ ઉભો થયો જ નથી. વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. પ્રણાલિકા પ્રમાણે મોબાઈલ આપ્યો. વિવાદ જ્યારે થયો તેના બાદ મને મોબાઈલ પાછો આપવામાં કહેવામાં આવ્યું, તો મેં પરત આપ્યું. મને તો સામેથી ફોન આપ્યો હતો. આ બધુ સત્તાધારી પાર્ટીએ નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે 1.24 લાખની કિંમતે કોર્પોરેશનના રૂપિયે મોબાઈલ ખરીદ્યો હતો. 
Sep 27,2019, 14:48 PM IST

Trending news