हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rudraksha
Rudraksha News
9 mukhi rudraksha
9 Mukhi Rudraksha ધારણ કરતાં જ બની જશો કીર્તિમાન, દૂર થઇ જશે મૃત્યુનો ભય
Astrology news: રુદ્રાક્ષના નવમુખી સ્વરૂપને દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. જો તે પહેરવામાં આવે તો તેને પહેરનારને મૃત્યુનો ભય રહેતો નથી. તેને પહેરનાર વ્યક્તિથી દુશ્મનો પણ દૂર થઈ જાય છે, એટલે કે દુશ્મનાવટનો અંત આવે છે. આવો જાણીએ નવ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા.
Dec 21,2023, 8:46 AM IST
Rudraksha Benefits
Rudraksha: વિજ્ઞાને પણ માન્યું રુદ્રાક્ષ મટાડી શકે છે રોગ, હાર્ટ એટેકનું ટળશે જોખમ
Rudraksha Benefits: ભગવાન શિવની પૂજા અને મંત્ર જાપ રુદ્રાક્ષ વિના અધુરા માનવામાં આવે છે. ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ હોવાની સાથે વિજ્ઞાન એ પણ રુદ્રાક્ષનું મહત્વ માન્યું છે. વૈજ્ઞાનિક તારણોમાં પણ સાબિત થયું છે કે રુદ્રાક્ષ સ્વાસ્થ્યને પણ લાભ કરે છે. રુદ્રાક્ષને લોકો રોગનાશક પણ કહે છે.
Nov 24,2023, 12:03 PM IST
Rudraksha
રુદ્રાક્ષની માળા પહેરતા મોટાભાગના લોકો પણ નહીં જાણતા હોય આ વાત!
રુદ્રાક્ષ તો તમે જોયા જ હશે. તેનો ઉપયોગ મંત્ર ઉચ્ચારણ માટે અને ઘણા લોકો તેને ધારણ પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તે ક્યાંથી આવે છે? શું તમને ખબર છે કે રુદ્રાક્ષ ક્યાંથી મળે છે અને કેવી રીતે તૈયાર થાય છે, જાણો રુદ્રાક્ષ સાથે જોડાયેલી અનકહી કહાની....
Jul 14,2023, 16:45 PM IST
Rudraksh Rules
Rudraksha: રુદ્રાક્ષ પહેરી ક્યારેય ન કરવા આ કામ, કરશો ભુલ તો જીવનમાં વધશે સમસ્યાઓ
Rudraksha Rules: જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે જે વ્યક્તિ રુદ્રાક્ષ નિયમ અનુસાર ધારણ કરે છે તેના જીવનમાંથી દરેક સંકટ દૂર થઈ જાય છે. તેવા વ્યક્તિને અકાલ મૃત્યુનો ભય પણ રહેતો નથી. પરંતુ રુદ્રાક્ષ ધારણ કરીએ ત્યારે કેટલાક નિયમોનું પાલન પણ કરવું જોઈએ.
May 25,2023, 14:19 PM IST
Rudraksha
રુદ્રાક્ષ કેવી રીતે બને છે અને ક્યાં મળી આવે છે? જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો
રુદ્રાક્ષ તો તમે જોયા જ હશે. તેનો ઉપયોગ મંત્ર ઉચ્ચારણ માટે અને ઘણા લોકો તેને ધારણ પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તે ક્યાંથી આવે છે?
Mar 28,2021, 17:56 PM IST
Rudraksha
રુદ્રાક્ષ પહેરતા પહેલા તેના ‘મુખ’ વિશે જરૂર જાણી લેવું, નહિ તો કોઈ ફાયદો ન
હિન્દુ સંસ્કૃતિમાં રુદ્રાક્ષનું બહુ જ મહત્વ હોય છે. જેને કારણ હિન્દુઓમાં રુદ્રાક્ષ પૂજનીય માનવામાં આવે છે. માન્યતા છે કે, રુદ્રાક્ષની ઉત્તપત્તિ સ્વંય ભગવાન શંકરની આંખોમાંથી નીકળેલા આસુથી થઈ છે. જેને કારણે જે પણ તેને ધારણ કરે છે તેના તમામ કષ્ટ અને દુખ દૂર થાય છે. રુદ્રાક્ષ વિશે એક કથા પણ પ્રચલિત છે, જેમાં કહેવામાં આવે છે કે એકવાર ભગવાન શિવે દુનિયાના કલ્યાણ માટે સેંકડો વર્ષો સુધી તપ કર્યું હતું. ત્યારે તેઓ અચાનક બહુ જ દુખી થઈ ગયા હતા, અને આવામાં જ્યારે તેમણે આંખો ખોલી તો તેમની આંખમાંથી આસું નીકળી પડ્યા હતા, જેનાથી રુદ્રાક્ષનું વૃક્ષ બન્યું હતું.
Jun 1,2019, 12:53 PM IST
રુદ્રાક્ષ
મહેસાણામાં બનાવાયું ૮ ફૂટ ઉંચું રૂદ્વાક્ષનું શિવલિંગ
61 હજાર પંચમુખી રુદ્રાક્ષના મણકાનું શિવલિંગ અહી મંદિર પરિસરમાં તૈયાર કરાયું છે. આ શિવલિંગની પૂજા દરરોજ સવાર સાંજ સાથે ભક્તો દ્વારા અને મંદિરના પુજારી દ્વારા કરવામાં આવે છે.
Aug 20,2018, 10:00 AM IST
Trending news
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા