हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
poteto
Poteto News
Home Remedies
Pigmentation: રસોડામાં રાખેલી આ વસ્તુઓની મદદથી કરચલીઓ થશે દૂર, ચહેરો દેખાશે બેદાગ
Home Remedies For Pigmentation: જો કોઈ વ્યક્તિના ચહેરા પર કરચલીઓ હોય તો તેને વારંવાર લોકોના ટોણા સાંભળવા પડે છે. આ કારણે તેનો આત્મવિશ્વાસ ઘણો ઓછો થઈ જાય છે. બેદાગ ચહેરો કોણ ઈચ્છતું નથી. એવામાં, જો તમારા ચહેરા પર પિગમેન્ટેશન દેખાવા લાગે છે, તો તેને જોયા પછી ગભરાશો નહીં. આ માટે તમારે મોંઘા ટ્રીટમેન્ટ કે કેમિકલ આધારિત બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાની જરૂર નથી, તેના બદલે તમે રસોડામાં રાખવામાં આવેલી કેટલીક સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
Nov 10,2023, 8:45 AM IST
poteto
શાકભાજીનો રાજા બટાકા વધારી શકે છે તમારી મુશ્કેલી, એકવાર જરૂર જાણી લો આ વાત
GI ફૂડ કન્ટેનિંગ કાર્બોહાઈડ્રેડ માટે એક રેટિંગ સિસ્ટમ છે જે એ દર્શાવે છે કે કોઈ ફૂડ ઝડપથી તમારા શરીરમાં બ્લડ શુગર (ગ્લુકોઝ) લેવલને પ્રાભાવિત કરે છે. ફૂડ જેટલી ઝડપથી બ્લડ ગ્લુકોઝમાં તૂટે છે. બ્લડ શુગર લેવલ પર તેની તેટલી જ વધુ અસર પડે છે. આ શરીરમાં ટાઈપ-2 ડાયાબિટીસના જોખમની લાલબત્તી સમાન છે.
Jul 5,2023, 13:50 PM IST
gujarat news
પાટણના પ્રોફેસરની કમાલ! બટાટાના સ્ટાર્ચ માંથી બનાવ્યું દેશનું સૌપ્રથમ બાયો પ્લાસ્ટિક
Bio Plastic: દેશભરમાં સૌપ્રથમ બટાટાના સ્ટાર્ચ માંથી ઉચ્ચ ક્વોલિટીવાળું બાયો પ્લાસ્ટિક બનાવવાનો પ્રયોગ સફળ. પ્રોફેસરની ટીમ દ્વારા હવે બાયો પ્લાસ્ટિકમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવવાનું શરૂ કરાશે. ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાના ભાગ રૂપે બાયો પ્લાસ્ટિક બનાવવા પ્રોજેક્ટ અપાતા 8 માસથી સંશોધન ચાલી રહ્યું હતું. પાટણના પ્રોફેસરે પાણીમાં 3 દિવસ અને જમીનમાં 7 દિવસમાં જ નાસ પામતું બાયો પ્લાસ્ટીક બનાવ્યું.
Dec 21,2022, 11:04 AM IST
શાકભાજી
ખેડૂત જે શાકભાજી 1 રૂપિયામાં વેચે છે, તેને તમે 20 રૂપિયામાં ખરીદો છો
વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રાજસ્થાનની ચૂંટણીમાં ખેડૂતો અને જવાહરલાલ નહેરૂને સાથે-સાથે યાદ કર્યા. તેમણે કહ્યું કે 'તે (નહેરૂ) પોતાના કોટમાં ગુલાબ લગાવતા હતા. તેમને બાગ-બગીચાનું જ્ઞાન હતું, પરંતુ ખેતી-ખેડૂતોની જાણકારી તેમને ન હતી. આ કારણે જ ખેડૂતોને આજે આ દિવસો જોવા પડી રહ્યા છે. આવો જાણીએ આખરે કેમ ખેડૂતોની દુર્દશાનું મુખ્ય કારણ છે...
Dec 19,2018, 18:29 PM IST
Trending news
Usury
પોલીસમાં ફરજ બજાવતા જવાનના માતા-પિતાએ જ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવી લીધુ
sushil kumar modi
બિહારના પૂર્વ Dy.CM સુશીલકુમાર મોદીનું નિધન, કેન્સરથી પીડિત હતા
IPL 2024
GT vs KKR: અમદાવાદમાં વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર
Gujarat Weather
રાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, તંત્રને સતર્ક રહેવા આપી સૂચના
Lok Sabha Election 2024
ચૂંટણીનો ચોથો તબક્કો પૂરો, કેટલું થયું મતદાન..સ્વિંગ વોટર્સના કારણે પરિણામ બદલાશે?
Ahmedabad
નિકોલના PI કેડી જાટ સામે આરોપ લગાવનાર બંને PSI ની તાત્કાલીક અસરથી બદલી
Mumbai rains
મુંબઈમાં આંધી તોફાન સાથે વરસાદ બન્યો આફત, હોર્ડિંગ પડતા 8 લોકોએ જીવ ગુમાવ્યા
Paresh Goswami
આગામી ત્રણ દિવસ ભારે, ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ પરેશ ગોસ્વામીની આગાહી
Lok Sabha Election 2024
BJP હવે 400 પારનો નારો ભૂલી જાય, ફલોદી સટ્ટા બજારની નવી આગાહી, જાણો કોને થશે ફાયદો
Angadia firms
આંગડિયા પેઢીઓ બની કાળા નાણાનો અડ્ડો, ક્રિકેટ સટ્ટાની આડમાં દુબઈ સુધી જોડાયા તાર