हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Parsi
Parsi News
Ratan Tata
રતન ટાટાની મૂળ સરનેમ તો દસ્તૂર હતી, તો પછી ટાટા કેવી રીતે પડી, આવી છે કહાની
Ratan Tata : રતન ટાટા પારસી સમુદાયના હતા, તો પછી તેમની ટાટા અટક કેવી રીતે પડી? ટાટાનો અર્થ શું છે, અહીં જાણો દસ્તુરે ટાટા અટક પાછળની રસપ્રદ વાર્તા.
Oct 13,2024, 14:49 PM IST
Gujarat Tourism
ગુજરાતના આ ઐતિહાસિક સ્થળને એવુ આકર્ષક બનાવ્યું કે તેના પરથી નજર ન હટે, Photos
વિશ્વભરમાં પારસી (Parsi) ઓની વસતી આંગળીના વેઢે ગણાય એટલી છે. પરંતુ આ નાનકડી વસ્તીનો જલવો દેશદુનિયામાં પથરાયેલો છે. પરંતુ સમગ્ર વિશ્વમાં પારસીઓનું એકમાત્ર દેવસ્થાન છે, જે ગુજરાતના ઉદવાડા (Udvada) માં આવેલુ છે. ઉદવાડામાં પારસીઓનું પવિત્ર ધામ આવેલુ છે. જ્યાં 1200 થી વધુ વર્ષથી પવિત્ર અગ્નિ (આતશ) પ્રગટી રહી છે. ત્યારે પાક ઈરાનશાહ આતશ બહેરામને હવે નવુ રૂપ મળ્યું છે. વર્ષો જૂના આ પવિત્રધામનુ રિનોવેશન કરાયુ છે, જે આંખે ઉડીને વળગે તેવુ છે.
Dec 25,2021, 11:25 AM IST
Gujarat high court
પારસી સમુદાયને ગુજરાત હાઇકોર્ટે આપ્યો ઝટકો, અંતિમ સંસ્કારવાળી અરજી નકારી કાઢી
ન્યાયમૂર્તિ ત્રિવેદીએ કહ્યું કે 'રાજ્યની સુરક્ષા અને કલ્યાણ સવોચ્ચ કાનૂન છે. કાવડ યાત્રાના મામલે અહીં સુધી કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે નાગરિકોના સ્વાસ્થ્ય અને તેમના જીવનનો અધિકાર સર્વોપરિ છે અને અન્ય તમામ ભાવનાઓ આ મૌલિક અધિકારને આધીન છે.
Jul 24,2021, 9:08 AM IST
Gujarat Highcourt
પારસી સમુદાયની હાઈકોર્ટમાં રજૂઆત, કોરોનાકાળમાં અમારી અંતિમ વિધિને મંજૂરી આપો
May 22,2021, 7:18 AM IST
Valsad
કોરોનાને કારણે પારસી પરિવારે વર્ષો જૂની પરંપરા છોડી, સ્વજનના મૃતદેહને અગ્નિદાહ આપ્યો
Apr 28,2021, 8:21 AM IST
વલસાડ
વલસાડમાં પારસીઓ દ્વારા સંજાણ ડેની ઉજવણી
વલસાડમાં 16 નવેમ્બર સંજાણ ડે તરીકે ઉજવણી કરવામા આવી. 1300 વર્ષ અગાઉ વલસાડના ઉમરગામમાં આવેલા સંજાણ બંદરે ઈરાનથી દરિયાઈ માર્ગે પારસીઓ આવ્યા હતા. પારસી કોમ દૂધમા સાકરનીં જેમ ભળી ને ઇતિહાસના પાના ઓમા એક સ્થાન બનાવી ચૂકી છે. અત્યારે પણ પારસીઓ સંજાણ ડે નીં ઉજવણી કરવાનું ભૂલતા નથી અને કીર્તિ સ્તમ્ભનીં પૂજા કરે છે. આ ઉજવણીમાં આદિજાતિ વન મંત્રી રમણ પાટકર અને દમણના પ્રશાસક પ્રફુલ ભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Nov 17,2019, 12:09 PM IST
પારસી
પારસીઓએ કરી પતેતીની ભવ્ય ઉજવણી
ગુજરાત સહિત દેશભરમાં આજે પારસી સમુદાય તેમના નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. સોજા સમાજ તરીકે જાણીતા પારસી સમુદાયના લોકોએ પતેતી એટલે કે નવરોઝની ઉલ્લાસપૂર્ણ ઉજવણી થઈ રહી છે.
Aug 17,2019, 13:33 PM IST
Trending news
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?
Mahakumbh 2025
હવે કોઈ બાળક નહીં ખોવાઈ... મહાકુંભમાં પેરેન્ટ્સે લગાવ્યો એક અનોખો જુગાડ, VIDEO વાયરલ