हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nathdwara
Nathdwara News
Shrinathji Temple
PM મોદીથી લઈને અંબાણી... બધા જ્યાં ટેકવે છે માથું, જાણો આ મંદિરની રસપ્રદ કહાની
એક સમય હતો જ્યારે મોઘલ બાદશાહ ઔરંગઝેબે દશના તમામ મંદિરોને તોડી નાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મથુરાથી ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા લઈને એક પૂજારી દામોદરદાસ બેરાગી બહાર નીકળી ગયા. દામોદરદાસ બૈરાગીએ અનેક રાજાઓને આ મંદિર નિર્માણ માટે આગ્રહ કર્યો જેથી કરીને તે પ્રતિમાને ફરીથી સ્થાપિત કરી શકાય. પરંતુ ઔરંગઝેબના ખૌફથી કોઈએ પણ સાથ આપ્યો નહીં. જાણો વધુ વિગતો...
May 31,2023, 15:21 PM IST
2 pm modi
રાજસ્થાનનું તે મંદિર, જ્યાં 3 પ્રધાનમંત્રીઓએ ઝુકાવ્યું શીશ અને જતી રહી ખુરશી
Nathdwara Shrinathji Temple: પીએમ મોદી આજે રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. નાથદ્વારામાં આવેલું શ્રીનાથજી મંદિર દેશભરમાં ખુબ જ પ્રખ્યાત છે. અહીં રાજનેતાઓથી લઈને અનેક સેલિબ્રિટીઓ અત્યાર સુધી દર્શન કરવા આવી ચુક્યા છે. પરંતુ આ મંદિર સાથે એક મિથક પણ જોડાયેલું છે. નરેન્દ્ર મોદી પહેલાં દેશના ત્રણ પ્રધાનમંત્રીઓ અત્યાર સુધી શ્રીનાથજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. પરંતુ આ મંદિરે દર્શન કર્યા બાદ ત્રણેય પ્રધાનમંત્રીઓએ પોતાની ખુરશી ગુમાવી હતી.
May 10,2023, 15:44 PM IST
pm modi
જેની મૂર્તિ તોડવાની ઔરંગઝેબની પણ નહોતી ઔકાત, એ મંદિરના દર્શને પહોંચ્યા PM મોદી
Nathdwara Shrinathji: શ્રીનાથજી મંદિરમાં દેશ-વિદેશથી ભક્તો દર્શન કરવા આવે છે અને લોકો પોતાની ઈચ્છાનું દાન કરીને અહીં જાય છે. અહીં દર મહિને 7 કરોડથી વધુ રોકડ એકત્ર થાય છે, એટલે કે દરરોજ 20 લાખ રૂપિયાની રોકડ કમાણી અહીં દાન કરવામાં આવે છે.
May 10,2023, 15:20 PM IST
Rajasthan
PMની સામે ગહેલોતે કહ્યું- રાજસ્થાન ગુજરાતથી અગ્રેસર, મોદીએ ગેહલોતને ગણાવ્યા દોસ્ત
pm modi in rajasthan : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાન પહોંચ્યા છે. પીએમ મોદીએ નાથદ્વારામાં રૂ. 5,500 કરોડથી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર હતા.
May 10,2023, 14:42 PM IST
pm modi
પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનના પ્રવાસે
PM Modi holds grand roadshow in Rajasthan's Nathdwara
May 10,2023, 13:20 PM IST
mukesh ambani
5G લોન્ચિંગ પહેલા મુકેશ અંબાણી નાથદ્વારા પહોંચ્યા, ભગવાન શ્રીનાથજીના કર્યા દર્શન
એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ અને દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સોમવારે સાંજે રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ નાથદ્વારા પહોંચ્યા હતા. અહીં તેમણે શ્રીનાથજીની સંધ્યા આરતીમાં ભાગ લીધો અને દર્શન કર્યા
Sep 13,2022, 14:43 PM IST
અકસ્માત
નાથદ્વારા દર્શન કરે તે પહેલા જ વૈષ્ણવ સમાજની ગાડીને અકસ્માત, 35 લોકો ઘાયલ
શામળાજી પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં અમદાવાદથી વૈષ્ણવ સમાજનાં 140 લોકો ચાર લકઝરી બસમાં નાથદ્વારા શ્રીનાથજી ભગવાનનાં દર્શનાર્થે જતા હતા. ત્યારે લકઝરી બસ પૈકી ત્રીજા નંબરની બસનો શામળાજી પાસે અકસ્માત થતાં 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં હતા. તો બીજી બાજુ 35 પૈકી 10થી વધુ લોકોની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે.
Dec 22,2018, 14:37 PM IST
Trending news
Suryakumar Yadav
હું પહાડ ઉપર, ફાઈનલમાં કેપ્ટન રોહિતના આ શબ્દોનો ચાલ્યો જાદુ, સૂર્યકુમારે ખોલ્યું રાઝ
Stampede in Hathras
Hathras Stampede: જાણો કોણ છે ભોલે બાબા, જેના સત્સંગમાં થયા 107 લોકોના મોત
IMD
જૂન મહિનામાં 11 ટકા ઓછો વરસાદ પણ જુલાઈમાં જમાવટ, અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે
monsoon in gujarat
મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટ
Stock to Buy
રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Ambalal patel rain today forecast
ઉ. ગુજરાતમાં આવ્યો પણ આફત લાવ્યો! તમામ જિલ્લામાં ધોધમાર, જાણો ક્યા કેવી છે સ્થિતિ
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય