हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
made aware
Made aware News
Valsad
VALSAD: આદિવાસી વિસ્તારોમાં વિહીપનું અભિયાન, નાગરિકોને જાગૃત કરીને ઘર વાપસી કરાવાશે
જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કપરાડા અને ધરમપુર તાલુકા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મોટાપાયે ધર્માંતરણ થતું હોવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે વાપીમાં આજે વિશ્વ હિન્દુ પરિષદનું હિંદુ ધર્મ જાગૃતિ સંમેલન યોજાયું હતું. આ સંમેલનના કપરાડા અને ધરમપુર તાલુકાના 21 આદિવાસી પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી પરત હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી. આ સંમેલનના છેલ્લા કેટલાક સમયથી દેશ અને વલસાડ જિલ્લામાં ચર્ચાસ્પદ ધર્માંતરણ, લવ જેહાદ અને ગૌહત્યા જેવા વધી રહેલા કિસ્સાઓની ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં વલસાડ જિલ્લામાં આવા મુદ્દાઓ વિષય પર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જોરશોરથી કાર્યક્રમો યોજાશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું હતું.
Jul 26,2021, 17:23 PM IST
Trending news
accident
વાલીઓ સાવધાન! વિદ્યાર્થીઓને લઈને પૂરપાટ ઝડપે દોડતી સ્કૂલ વાન પલટી, 6 બાળકો ઈજાગ્રસ્ત
junior clerk
જુનિયર ક્લાર્કના વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, મળશે નોકરી
Sourav Ganguly
જ્યારે પરણેલા ગાંગુલીના જીવનમાં થઈ હતી આ બોલીવુડ અભિનેત્રીની એન્ટ્રી
law
મહિલાઓ માટે મોટા સમાચાર: માસિક ધર્મમાં મહિલાઓને મળશે રજા? SC નો કેન્દ્રને નિર્દેશ
Gujarat politics
કોણ છે એ શખ્સ, જેણે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા છેક દિલ્હી રજૂઆત કરી
lifestyle
40 ઉપર ઉંમર ગઈ તો લાઈસન્સ માટે પડશે ડોક્ટરની જરૂર! આઠડો પાડતા વેંત નહીં મળે લાઈસન્સ
Viral Video
માવો ખાનારા માટે ખતરનાક સમાચાર! તમાકુમાંથી નીકળી જીવાત
Multiple Sim Card
શું તમારા નામ પર એક કરતા વધુ સિમ કાર્ડ છે? ભરવો પડી શકે લાખો રૂપિયાનો દંડ...
Rajesh Chudasma
કોંગી નેતા પુંજા વંશની ભાજપના સાંસદને ઓપન ચેલેન્જ : આવો સામસામે બેસીને હિસાબ કરીએ
rahul gandhi
અચાનક ગુજરાતના આંટાફેરા કેમ ચાલું થયા? યુપી-ગુજરાત માટે શું છે ગેમ પ્લાન...ખાસ જાણો