हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Home Minister of State
Home minister of state News
Home Minister of State
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદના આદેશ
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવાનો આદેશ કોર્ટે કર્યો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો અમદાવાદ શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ પંકજ શાહે કહ્યુકે વર્ષ 2007ની વિધાનસભાની ચુંટણી દરમ્યાન અસારવાના પુર્વ ઘારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના અસારવા વિઘાનસભાના ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજાએ નવરાત્રી દરમ્યાન આરતી અને સ્તુતીની પત્રિકા વહેચી હતી.
Dec 30,2019, 16:40 PM IST
Gujarat assembly
ગોધરાકાંડ પૂર્વાયોજીત, પણ બાદના તોફાનો નહીં: ગૃહ રાજ્યમંત્રી
વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડ (Godhrakand) નો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આખરે 17 વર્ષ બાદ ગોધરાકાંડનો આ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. નાણાવટી-મહેતા પંચ (Nanavati-Mehta Commission) નો આ રિપોર્ટ આખરે 17 વર્ષ બાદ રજૂ થયો છે. ત્યારે નાણાવટી પંચે રિપોર્ટમાં શું શું કહ્યું છે તે જાણીએ....
Dec 11,2019, 15:22 PM IST
વડોદરા દુષ્કર્મ કેસ
વડોદરા દુષ્કર્મ કેસ: પીડિત પરિવારને મળવા પહોંચ્યા ગૃહ મંત્રી
વડોદરાના નવલખી મેદાનમાં સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના મામલામાં સાતમા દિવસે પણ આરોપીઓનો કોઈ પત્તો ન લાગતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા પહોંચી પીડિતાના પરિવાર અને પીડિતા સાથે મુલાકાત કરી. ગૃહમંત્રીએ પીડિતાના પરિવારને સાંત્વના પાઠવી સાથે જ વહેલી તકે આરોપી પકડી કડક સજા કરવાનું આશ્વાસન આપ્યું.
Dec 5,2019, 15:29 PM IST
ગૃહ રાજ્યમંત્રી
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શહેરના ત્રણ વિસ્તારમાં BRTS રૂટની લીધી મુલાકાત
બીઆરટીએસ બસોથી થતાં અકસ્માતોનો મામલે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા બીઆરટીએસ રૂટની મુલાકાતે લીધી હતી. જાત નિરીક્ષણ કરીને બીઆરટીએસ કોરિડોરની સમીક્ષા કરી હતી. અંજલિ ચાર રસ્તા ફ્લાયઓવરથી, ગણેશ સોસાયટી ચાર રસ્તાથી, ધરણીધર ચાર રસ્તાથી, નહેરૂનગર ચાર રસ્તાથી, વાળીનાથ ચોક બીઆરટીએસ રૂટ સુધી મુલાકાત લેશે. મેયર બિજલ પટેલ અને ભાજપ નેતાઓ અંજલિ ચાર રસ્તા પહોંચ્યા, હતા.
Nov 26,2019, 16:05 PM IST
અંબાજી
ભાદરવી મેળાનો અંતિમ દિવસ, 18 લાખ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
યાત્રાધામ અંબાજીમાં ભરેલા ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે અને ના અંતિમ દિવસ સુધી માં ૧૮ લાખ ઉપરાંત યાત્રીકોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીએ પણ મેળાના છેલ્લા દિવસે અંબાજી પહોંચી મા અંબાનાં દર્શને લાભ લીધો હતો.
Sep 14,2019, 23:55 PM IST
અંબાજી
ભાદરવી પૂનમના મેળામાં પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રી કર્યા મા અંબાના દર્શન
યાત્રાધામ અંબાજીમાં 8 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મા અંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. મહામેળામાં અત્યાર સુધી 19 લાખથી વધુ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા છે
Sep 14,2019, 13:24 PM IST
Trending news
surat
ગેસ ગીઝર વાપરતા હોવ તો સાચવજો, સુરતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હોવાની આશંકા
Rajkot
સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું
petrol
તેલ કંપનીઓએ આપ્યું કોઈ મોટું અપડેટ? પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની વાતનું શું થયું?
Ambalal Patel
ગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશે
laziness
Laziness: સવારે બેડમાંથી ઉઠવાનું મન નથી થતું ? તો જાણી લો શરીરને આળસુ બનાવતા 5 કારણો
Chenab bridge
દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા પુલ પર શરૂ થશે રેલવે
most unaffordable cities
વિશ્વના 10 સૌથી મોંઘા શહેર, જ્યાં ઘર ખરીદવું તો દૂર, રહેવું પણ મુશ્કેલ
Mahavikas Aghadi
ગુજરાતના પડોશી રાજ્યમાં ભાજપને આવશે ટેન્શન, લેવાયો મોટો નિર્ણય
Pakistan Players Salary
બાબરથી લઈ રિઝવાન...બધાનો કપાશે પગાર! પાકિસ્તાની ખેલાડીઓથી નારાજ છે PCB
epf rules change
PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો, કોરોનાકાળમાં શરૂ થયેલી આ સુવિધા બંધ