हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
CSK
SRH
134/ 10
(18.5)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ganga river
Ganga river News
Ganga river
માઘ પૂર્ણિમા નિમિતે હરિદ્વારમાં ગંગા સ્નાન, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી
Devotees take a dip in the Ganga River in Haridwar on the occasion of Magh Purnima
Feb 24,2024, 13:10 PM IST
ZEE 24 Kalak Original Video
જળસ્તર વધતા ગંગા આરતીની જગ્યા બદલાઈ, હવે આ સ્થાન પર થાય છે આરતી......
જળસ્તર વધતા ગંગા આરતીની જગ્યા બદલાઈ, હવે આ સ્થાન પર થાય છે આરતી......
Jul 27,2023, 13:55 PM IST
ZEE 24 Kalak Original Video
ગંગા નદીમાં ડૂબતા કાવડિયાઓનું Live રેસ્ક્યું, પોલીસ જવાન બન્યો દેવદૂત
Live rescue of Kavadias drowning in river Ganga, policeman turned angel
Jul 5,2023, 12:25 PM IST
bihar
બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ ધરાશાયી, સામે આવ્યો ખતરનાક Video
Bihar News: લોકોએ પોતાના કેમેરામાં પૂલ ધરાશાયી થવાની ઘટનાને કેદ કરી હતી. આ બ્રિજની કિંમત લગભગ 1750 કરોડ રૂપિયા છે અને તે મુખ્યમંત્રી નીતિશ કુમારનો ડ્રીમ પ્રોજેક્ટ છે.આ બ્રિજનો સેગમેન્ટ ગત વર્ષે એપ્રિલમાં પણ તૂટી ગયો હતો.
Jun 4,2023, 19:43 PM IST
Ganga river
ગંગા નદી આજે પણ કેમ પવિત્ર માનવામાં આવે છે? જાણો શું છે રહસ્ય...
Why is the river Ganga considered sacred even today? Find out what the secret is...
May 8,2023, 17:50 PM IST
united nations
2050 સુધી ગંગા સહિત દેશની આ નદીઓ સૂકાઈ જવાનું જોખમ, UNનો રિપોર્ટ કેમ ચિંતાજનક છે?
Ganga, Brahmaputra: નદીઓ માણસને જીવાડે છે. નદીઓ વિના માનવજાતનું અસ્તિત્વ શક્ય નથી. જો કે આ જ નદીઓના અસ્તિત્વ સામે ઉભું થયેલું જોખમ વધુ ગંભીર બની રહ્યું છે, નદીઓનાં સ્રોત સૂકાઈ રહ્યા છે. એવામાં ભારતની નદીઓ માટે યુએનનો તાજેતરનો રિપોર્ટ ચિંતા વધારનારો છે.
Mar 23,2023, 17:40 PM IST
Buxar
આ શહેરમાં એકસાથે ચાર લોકોની લાશ મળી આવતાં ખળભળાટ, ગંગા ઘાટના કિનારે મળી લાશ
જોકે આ લાશ કોની અને ક્યાંથી ગંગા નદીમાં આવી તે પ્રશ્નનો જવાબ હાલમાં કોઇ પાસે નથી. તમને જણાવી દઇએ કે આ પહેલાં કોરોનાકાળમાં બક્સર ચર્ચામાં આવ્યું હતું જ્યારે ચૌસાના સ્મશાન ઘાટ પાસે હજારો લાશ ગંગામાં એક્સાથે વહેતી મળી આવી હતી.
May 5,2022, 10:11 AM IST
Ghazipur
કોરોનાકાળમાં નવી સમસ્યા, હવે આ શહેરમાં નદીમાં જોવા મળ્યા ઢગલો મૃતદેહો
આ મૃતદેહો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની આશંકાના પગલે નદી કિનારે રહેતા ગ્રામીણોમાં હડકંપ મચેલો છે.
May 11,2021, 13:54 PM IST
Ganga
કેમ ગંગાજળ થતું નથી ખરાબ? જાણો નદીમાં ક્યાંથી આવે છે આટલી ગંદકીને સહન કરવાની ક્ષમતા
ઉત્તરાખંડના ગોમુખ હિમનદીની નજીક ગંગોત્રી ગ્લેશિયરમાંથી નીકળીને લગભગ 2510 કિલોમીટરની સફર કાપે છે.
Apr 22,2021, 11:48 AM IST
નરેંદ્ર મોદી
નેશનલ ગંગા કાઉન્સિલની પ્રથમ બેઠકમાં ભાગ લેશે PM, કરી શકે છે મોટી જાહેરાતો
વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) આજે કાનપુર (Kanpur)માં યોજાનારી નેશનલ ગંગા કાઉન્સિલ (National Ganga Council)ની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. 'નમામી ગંગે' પ્રોજેક્ટ (Namami Gange Project)ની સમીક્ષા કરનાર અને પવિત્ર નદી પર યોજનાના પ્રભાવને જોવાના ઉદ્દેશ્યથી નરેંદ્ર મોદી કાનપુરમાં ગંગા નદી (Ganga River)માં નૌકાયાન પણ કરશે.
Dec 14,2019, 9:45 AM IST
સુરત
સુરતના 3 યુવાનો હરિદ્વારમાં ગંગા નદીમાં ડૂબી જતા 2 યુવાનના મોત, 1 લાપતા
ચારધામની યાત્રાએ ગયેલા સુરતના 15 યુવાનોમાંથી 3 યુવાનો ઉત્તરાખંડની નદીમાં ડુબી જવાની ઘટનાએ સુરતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. રિવર ક્રાફ્ટટિંગ બાદ ગંગા નદીની રેતીમાં એક યુવાન લપસી જતા તેને બચાવવા બે મિત્રો દોડી ગયા હતા.
Jul 6,2019, 9:11 AM IST
ગંગા
જાણો ગંગાના પાણીમાં કેમ નથી આવતી દુર્ગંધ, વૈજ્ઞાનિક સંશોધનમાં સામે આવ્યું
ભારતમાં જ એક માત્ર ગંગા એવી નદી છે, જેના પાણીમાં ક્યારેય દુર્ગંધ આવતી નથી. ભારતની સૌથી પવિત્ર માનવામાં આવતી નદીઓમાં ગંગા સૌથી મોખરે છે. જ્યારે લોકો આ પવિત્ર નદીના જળને લાવીને વર્ષો સુધી ઘરમાં સાચવી રાખે છે. તો પણ તેના પાણીમાંથી ક્યારેય પણ દુર્ગધ આવી નથી.
Dec 31,2018, 7:10 AM IST
ગંગા
અહો આશ્ચર્યમ! ગંગા નદીના 39 સ્થળોમાંથી માત્ર એક સ્થળનું પાણી જ પીવાલાયક!
ગંગા નદીની સફાઈના દાવા કરી રહેલા અધિકારીઓને મોટો ઝટકો આપે એવો રિપોર્ટ તાજેતરમાં જ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે, ગંગા નદી જે 39 સ્થળોએથી પસાર થાય છે, તેમાંથી માત્ર એક સ્થળનું પાણી જ પીવાલાયક છે
Dec 22,2018, 18:47 PM IST
rahul gandhi
સ્વામી સાનંદના મોત પર ઉઠ્યા સવાલ, રાહુલ ગાંધીએ કહ્યું- 'અમે લડત આગળ લઈ જઈશ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગંગાની સફાઈ અને સંરક્ષણ માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરનારા પર્યાવરણવિદ જી ડી અગ્રવાલના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા આજે કહ્યું કે "અમે તેમની લડાઈને આગળ લઈ જઈશું."
Mar 29,2019, 18:58 PM IST
Trending news
IPL 2024
CSK vs SRH: ચેન્નઈ સુપર કિંગ્સનો 78 રને શાનદાર વિજય, ગાયકવાડ-દેશપાંડે છવાયા
amara raja batteries
એક મહિનામાં ઈન્વેસ્ટરોની થઈ ગઈ મોજ, 50% ઉપર વધ્યો સ્ટોક, આપ્યું શાનદાર રિટર્ન
Karnataka government
PM મોદીનું મિશન કર્ણાટક, બેક ટુ બેક ચાર જંગી રેલીઓ ગજવી, કોંગ્રેસ પર સાધ્યું નિશાન
Interesting facts
છીંક આવે ત્યારે લોકો કેમ બોલે છે God Bless You? જાણો તેના પાછળનું ખાસ કારણ
Foods For Cholesterol
Cholesterol ઘટાડવા માટે કરો આ 5 વસ્તુનું સેવન, બીમારીઓ રહેશે દૂર
Lok Sabha Election 2024
શું સૌથી મોટો ચૂંટણી મુદ્દો બની ગયો અનામત? 5 તબક્કા બાકી, હવે અનામત પર લડાઈ
Lok Sabha Election 2024 Live
ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન,કરણસિંહે કહ્યું; 'આપણે ભાજપ સામેનું બટન સાફ રાખવાનું છે'
IPL 2024
IPL ના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું, 10 ખેલાડીઓએ બનાવ્યો ખાસ રેકોર્ડ
Lok Sabha Election 2024 Live
આખરે પાટીલે પાડ્યો ખેલ! ક્ષત્રિયોના સંમેલન સામે સંકલનની રણનીતિ, જાણો કોણ થશે સફળ?
breaking news
લોકશાહીના મહાઉત્સવમાં વોટ માટે કેટલું તૈયાર છે ગુજરાત? જાણો આ વિશેષ અહેવાલમાં...