हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગંગા
ગંગા News
narendra modi
કાનપુર: PM મોદીનું મિશન સ્વચ્છ ગંગા, સ્ટીમરથી કર્યું ગંગાનું નિરીક્ષણ
નમામી ગંગે (Namami Gange) પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને પવિત્ર નદી પર યોજનાનો પ્રભાવ જોવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલ કાનપુરમાં અટલ ઘાટથી મોટરબોટ દ્વારા ગંગા (Ganga) નું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) , ઉત્તરાખંડ (Uttarakhand) ના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, અને બિહાર (Bihar) ના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી પણ હાજર છે.
Dec 14,2019, 15:52 PM IST
સુરત
તાપી નદીનું અસ્તિત્વ બચાવવા સુરતીઓ નદીમાં ઉતર્યા, બનાવી માનવ સાંકળ
શાસ્ત્રોમાં તાપી નદીનું ખુબ મહત્વ છે, એવું કહેવાય છે કે, ગંગા નદીમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. તો નર્મદા નદીના દર્શન કરવાથી મોક્ષ મળે છે. પરંતુ તાપી નદીના માત્ર સ્મરણ માત્રથી જ મોક્ષ મળે છે. ત્યારે તાપી નદીનું અસ્તિત્વ આજે જોખમાયું છે. અને તાપી માત્ર સ્મરણમાં જ રહી જાય તો નવાઈ નહિ તેવી જ સ્થિતિનું નિર્માણ થયું છે.
Apr 28,2019, 20:14 PM IST
પ્રયાગરાજ
કુંભ મેળામાં વસંત પંચમી પર ત્રીજુ શાહી સ્નાન, 2 કરોડ લોકો આવવાની સંભાવના
વસંત પંચમીના મુહૂર્ત શનિવાર સવારે 8:55 વાગ્યાથી રવિવાર સવારે 10 વાગ્યા સુધીનું છે. તેને જોઇને શ્રદ્ધાળુઓનું ગંગામાં સ્નાન સવારથી જ ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં સ્નાનાર્થીઓ કુંભમેળામાં આવી રહ્યાં છે
Feb 10,2019, 8:40 AM IST
વિજય રૂપાણી
મુખ્યમંત્રી રૂપાણીએ ગંગા ઘાટ દશાશ્વમેઘ ખાતે પત્ની સાથે ગંગાની આરતી ઉતારી
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરુવારે ઉત્તરપ્રદેશના વારાણસી પહોંચ્યા હતા, અહીં તેમણે પત્ની સાથે કાશી વિશ્વનાથના દર્શન કર્યા અને પૂજા કરી હતી
Feb 7,2019, 23:29 PM IST
પ્રયાગરાજ
Kumbh 2019: મૌની અમાસ પર 2 કરોડ લોકોએ ગંગામાં લગાવી ડૂબકી, જુઓ ભવ્ય તસવીરો
રવિવાર રાત્રે 12 વાગ્યાથી સોમવાર સવાર 7 વાગ્યા સુધીમાં એક કરોડથી વધારે લોકો સ્નાન કરી ચૂક્યા છે.
Feb 4,2019, 12:37 PM IST
પ્રયાગરાજ
પ્રયાગરાજ: મૌની અમાસ પર શાહી સ્નાન, સંગમ સ્થળ પર ડૂબકી લગાવતા શ્રદ્ધાળુઓ
15 જાન્યુઆરીથી શરૂ થયેલા આ કુંભ મેળામાં મૌની અમાસ પર ત્રીજુ શાહી સ્નાન યોજવામાં આવ્યું છે. આ પહેલા પ્રથમ શાહી સ્નાન 14 જાન્યુઆરી મકસ સંક્રાંતિ પર અને બીજુ સ્નાન 21 જાન્યુઆરી પૌષ પૂનમ પર યોજાયું હતું.
Feb 4,2019, 8:39 AM IST
pm modi
ગંગાની સફાઇ માટે PM મોદીની 1900 ગીફ્ટ્સની નિલામી,સૌથી સસ્તી બોલી 100રૂપિયા
પીતળ, ચાઇનીઝ માટી, કપડા, કાચ, સોના, ધાતુની સામગ્રીઓ વગેરેનાં આધારે ઉપહારોની શ્રેણી બનાવવામાં આવી છે
Jan 27,2019, 21:31 PM IST
ગંગા
જાણો ગંગાના પાણીમાં કેમ નથી આવતી દુર્ગંધ, વૈજ્ઞાનિક સંશોધનમાં સામે આવ્યું
ભારતમાં જ એક માત્ર ગંગા એવી નદી છે, જેના પાણીમાં ક્યારેય દુર્ગંધ આવતી નથી. ભારતની સૌથી પવિત્ર માનવામાં આવતી નદીઓમાં ગંગા સૌથી મોખરે છે. જ્યારે લોકો આ પવિત્ર નદીના જળને લાવીને વર્ષો સુધી ઘરમાં સાચવી રાખે છે. તો પણ તેના પાણીમાંથી ક્યારેય પણ દુર્ગધ આવી નથી.
Dec 31,2018, 7:10 AM IST
ગંગા
અહો આશ્ચર્યમ! ગંગા નદીના 39 સ્થળોમાંથી માત્ર એક સ્થળનું પાણી જ પીવાલાયક!
ગંગા નદીની સફાઈના દાવા કરી રહેલા અધિકારીઓને મોટો ઝટકો આપે એવો રિપોર્ટ તાજેતરમાં જ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે, ગંગા નદી જે 39 સ્થળોએથી પસાર થાય છે, તેમાંથી માત્ર એક સ્થળનું પાણી જ પીવાલાયક છે
Dec 22,2018, 18:47 PM IST
Ganga
આધુનિક ભગીરથનું અવસાન: 111 દિવસના ઉપવાસ બાદ લીધા અંતિમ શ્વાસ
પ્રોફેસર જી ડી અગ્રવાલ ગંગાને અવિરલ અને નિર્મળ બનાવવા માટે પ્રતિબદ્ધ સંત હતા, હરિદ્વારનાં માતૃ સદન સાથે જોડાયેલા હતા
Oct 11,2018, 18:06 PM IST
Ganga
હરિદ્વારથી ઉન્નાવ વચ્ચે ગંગાનું પાણી ન તો ન્હાવા ન તો પીવા લાયક: NGT
એનજીટીએ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના 100 કિલોમીટરના અંતર પર ડિસપ્લે બોર્ડ લગાવવાનાં નિર્દેશ આપ્યા જેથી આ માહિતી આપવામાં આવે કે જળ પીવા કે ન્હાવા લાયક નથી
Jul 27,2018, 18:56 PM IST
ઉમા ભારતી
બાબા રામદેવના નિવેદનથી નારાજ ઉમા ભારતીએ લખ્યો કાગળ
ઉમા ભારતીએ બાબા રામદેવને પોતાના માર્ગદર્શક ગણાવીને તેમને યાદ કરાવ્યું કે તમારા મોંમાંથી નીકળેલા શબ્દો મને હાનિ પહોંચાડી શકે છે
Jul 2,2018, 15:25 PM IST
Trending news
Usury
પોલીસમાં ફરજ બજાવતા જવાનના માતા-પિતાએ જ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવી લીધુ
sushil kumar modi
બિહારના પૂર્વ Dy.CM સુશીલકુમાર મોદીનું નિધન, કેન્સરથી પીડિત હતા
IPL 2024
GT vs KKR: અમદાવાદમાં વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર
Gujarat Weather
રાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, તંત્રને સતર્ક રહેવા આપી સૂચના
Lok Sabha Election 2024
ચૂંટણીનો ચોથો તબક્કો પૂરો, કેટલું થયું મતદાન..સ્વિંગ વોટર્સના કારણે પરિણામ બદલાશે?
Ahmedabad
નિકોલના PI કેડી જાટ સામે આરોપ લગાવનાર બંને PSI ની તાત્કાલીક અસરથી બદલી
Mumbai rains
મુંબઈમાં આંધી તોફાન સાથે વરસાદ બન્યો આફત, હોર્ડિંગ પડતા 8 લોકોએ જીવ ગુમાવ્યા
Paresh Goswami
આગામી ત્રણ દિવસ ભારે, ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ પરેશ ગોસ્વામીની આગાહી
Lok Sabha Election 2024
BJP હવે 400 પારનો નારો ભૂલી જાય, ફલોદી સટ્ટા બજારની નવી આગાહી, જાણો કોને થશે ફાયદો
Angadia firms
આંગડિયા પેઢીઓ બની કાળા નાણાનો અડ્ડો, ક્રિકેટ સટ્ટાની આડમાં દુબઈ સુધી જોડાયા તાર