Gandhinagar railway station News

ગરીબ અને અમીર વચ્ચેની ભેદરેખાને ભાંગશે ગાંધીનગર રેલવે સ્ટેશન, દેશનો દરેક નાગરિક VIP
  અમિત શાહે કહ્યું કે, ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનો પ્રોજેક્ટ 800 કરોડના ખર્ચે પુર્ણ થયો છે. આ ઉપરાંત 5 સ્ટાર હોટલનું કામ પણ પુર્ણ થઇ ચુક્યું છે. સુરેન્દ્રનગર - પીપાવાવ, મહેસાણા અરીઠાનું ગેજ પરિવર્તન અને વિદ્યુતિકરણનું કામ પુર્ણ થઇ ચુક્યું છે. ગુજરાતમાં અનેક પ્રકારની યોજનાઓ PM બન્યા બાદ નરેન્દ્રભાઇએ પુર્ણ કર્યું છે. હાલમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પુર્ણ કર્યું. ગાંધીનગર-વરીઠા મેમુ ટ્રેનની વ્યવસ્થા કરી છે. સ્ટેચ્યુને દેશનાં 8 મહત્વાન સ્ટેશનો સાથે જોડવામાં આવ્યું છે. એક્વેટિક ગેલેરી અને આધુનિક માછલીઘર ખુબ જ મહત્વનો પ્રોજેક્ટ હતો. 1000 વર્ગ મીટરની અંદર રોબોટિક ઉદ્યોગો અને તેના આયામોને બાળકો સામે રસપ્રદ રીતે રજુ કરવાનો પ્રયસ કર્યો છે. 
Jul 16,2021, 17:44 PM IST

Trending news