हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
MAW
70/ 3
(11.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
entire route
Entire route News
Ahmedabad
AHMEDABAD: રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યૂ, કોઇને રથ નજીક નહી જવા દેવાય, પોળો ગલીઓમા
રથયાત્રા યોજવાને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. ત્યારે રથયાત્રાના પોલીસ બંદોબસ્ત સહિત સમગ્ર શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા અને કાયદો અને વ્યવસ્થા અંગે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ, પોલીસ બંદોબસ્ત, બેરિકેડિંગ અને કોરોના ગાઇડલાઇન સહિતની તમામ વિગતો આપી હતી. રથની નજીક કોઇને જવા નહી દેવાય, સમગ્ર રૂટ પર કર્ફ્યૂનું ચુસ્ત પાલન કરાવાશે. પોળો અને નાની ગલીઓમાં બેરિકેડિંગ કરાશે.
Jul 8,2021, 22:52 PM IST
Home Minister
રથયાત્રાની તડામાર તૈયારીઓ, સમગ્ર રૂટ પર પોલીસનો ખડકલો, ગૃહમંત્રી જાત તપાસ કરશે
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તારીખ ૯મી જુલાઈના રોજ સવારે 10:30 કલાકે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે.ત્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રા સંદર્ભે મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયેલી તમામ તૈયારીઓ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓની સમીક્ષા કર્યા બાદ રૂટ નિરીક્ષણ કરશે. મંત્રી રૂટ નિરીક્ષણ દરમિયાન સરસપુર મંદિર અને લીમડા ચોક - દરિયાપુર એમ બે સ્થળોની મુલાકાત પણ લેશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે સવારે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે.
Jul 8,2021, 21:44 PM IST
Trending news
guajarat monsoon
લાખણીમાં આભ ફાટ્યું, ખાબક્યો 11 ઈંચ : ખેતર, ઘર, ગામ બધુ જ પાણી-પાણી
gujarat
આનંદો! ગુજરાતમાં 24 હજાર 700 શિક્ષકોની ભરતી થશે, જાણો શું છે ભરતી પ્રક્રિયા- નિયમો?
Hathras Stampede
હાથરસમાં મોતની નાસભાગ, બેદરકારીથી ગયા 121 લોકોના જીવ, જાણો કેમ ભીડ બની બેકાબૂ
Tirzepatide
ડાયાબિટીસ અને મોટાપાની 'રામબાણ' દવાને ભારતમાં મળી મંજૂરી, જાણો તમને ક્યારે મળશે?
Khajurbhai
ખજૂરભાઈએ બનાવેલાં મંદિરમાં ચોરી, હથોડી લઈને આવ્યો ચોર, CCTV આવ્યા સામે
Australia Students Visa
ઑસ્ટ્રેલિયા જઈને ભણવું ગુજરાતીઓનું સપનું હવે રોળાશે! જાણો કયા દેશમાં કેટલી છે ફી?
Sardar Sarovar Dam
સૌરાષ્ટ્રના બે જળાશયો છલકાતા અપાયું હાઈ એલર્ટ, જાણો સરદાર સરોવર ડેમ કેટલો ભરાયો?
Gujarat politics
શું કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને હરાવી શકે છે? રાહુલ કરી શકે છે 'ખેલા', મળી જડીબુટ્ટી
pm narendra modi
દારૂથી પાણી સુધી કૌભાંડ AAP એ કર્યા, ફરિયાદ કોંગ્રેસે કરી અને ગાળો મને: પીએમ મોદી
Baba Rajinder Kalia
લંડનમાં આ 'ઢોંગીબાબા'નો થયો પર્દાફાશ, મહિલાઓને વાસનાનો શિકાર બનાવતો