Eco friendly ganesh News

અમદાવાદનું કલાકાર દંપતી તમને મનગમતી ગણેશ મૂર્તિ બનાવી આપે છે, એ પણ ઈકો ફ્રેન્ડલી
Eco Friendly Ganesh સપના શર્મા/અમદાવાદ : ગણેશજીની ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનું ટ્રેન્ડ અમદાવાદમાં જોવા મળ્યો છે. ગણેશ ચતુર્થીને હવે માત્ર ગણતરીના દિવસો છે ત્યારે બજારમાં અવનવા સ્વરૂપ ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનીને તૈયાર છે. અમદાવાદના મણિપુર વિસ્તારમાં રહેતા ગણેશ વંદના ગ્રુપ દ્વારા ખુબ અનોખી રીતે ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ગ્રુપમાં 17 જેટલાં લોકો છે જેઓ યજમાનની ઇચ્છા મુજબ હાથેથી વિઘ્નહર્તાની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિઓ માટે તેઓ પૈસા નથી લેતા પણ ગણેશ ચતુર્થીના આગલા રવિવારે સૌ સાથે મળી એક સાથે તમામ યજમાનોના ગણપતિજીની પૂજા, અને સમાજમાં સુધારાજનક વિચારોની આદાન પ્રદાન કરે છે.
Sep 10,2023, 17:54 PM IST
ઘર આંગણે નર્મદા આવી જતા વિધ્નહર્તાનું વિસર્જન સરળ બન્યું
Sep 1,2020, 15:28 PM IST

Trending news