हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Abhijit Mukherjee
Abhijit mukherjee News
Abhijit Mukherjee
કોંગ્રેસને ઝટકો, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત TMC માં સામેલ
પૂર્વ કોંગ્રેસ સાંસદ અભિજીત મુખર્તીએ ટીએમસીનો ખેસ પહેરી લીધો છે. થોડા દિવસ પહેલા તેમણે બંગાળમાં સામે આવેલા નકલી વેક્સિનેશન કેમ્પના મામલામાં મુખ્યમંત્રી મમતાનો બચાવ કર્યો હતો.
Jul 5,2021, 17:19 PM IST
Controversy on The Presidential Years
પ્રણવ મુખર્જીના અંતિમ પુસ્તક પર પુત્ર-પુત્રી વચ્ચે સંગ્રામ, અભિજીતે કહ્યુ- પ્રકાશન
Controversy on The Presidential Years : પૂર્વ સાંસદ અભિજીતે તે પણ કહ્યુ કે, તેમણે પુસ્તક 'ધ 'પ્રેસિડેન્શિયલ યર'નું પ્રકાશન રોકવા માટે રૂપા પ્રકાશનને પત્ર લખ્યો છે, જે તેનું પ્રકાશન કરી રહી છે. તો પુત્રી શર્મિષ્ઠાએ ટ્વીટ કરી વિવાદ ન ઉભો કરવાનું કહ્યું છે.
Dec 15,2020, 18:58 PM IST
પ્રણવ મુખર્જી
પત્રકારથી માંડીને રાષ્ટ્રપતિ સુધીની સફર, આવા હતા ભારત રત્ન પ્રણવ મુખર્જી!
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થઇ ગયું છે. તે 84 વર્ષના હતા. થોડા દિવસો પહેલાં બ્રેન સર્જરી માટે તેમને દિલ્હીના આર્મી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. સર્જરી બાદથી જ તે વેંટિલેટર પર હતા. પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ પણ મળી આવ્યા હતા.
Aug 31,2020, 20:29 PM IST
પ્રણવ મુખર્જી
CM રૂપાણી સહિતના ગુજરાતના નેતાઓએ પ્રણવ મુખર્જીને પાઠવી શ્રદ્ધાંજલિ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થઇ ગયું છે. તે ફેફસાંમાં સંક્રમણના કારણે ગંભીરરૂપથી કોમામાં હતા. આર્મી હોસ્પિટલમાં વિશેષજ્ઞ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની દેખભાળ કરી રહી હતી. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની જાણકારી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન પર શોક વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ પાઠવી છે.
Aug 31,2020, 20:11 PM IST
પ્રણવ મુખર્જી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન, પુત્રએ ટ્વિટ કરીને આપી જાણકારી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થઇ ગયું છે. તે ફેફસાંમાં સંક્રમણના કારણે ગંભીરરૂપથી કોમામાં હતા. આર્મી હોસ્પિટલમાં વિશેષજ્ઞ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની દેખભાળ કરી રહી હતી. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની જાણકારી આપી હતી.
Aug 31,2020, 18:30 PM IST
Trending news
iconic song
Tum Bin ફિલ્મનું ફેમસ ‘કોઈ ફરિયાદ’ ગીત 81 વાર રિજેક્ટ થયું હતું, આવો છે મજેદાર કિસ્સ
Gujarati News
વડોદરાના જાણીતા બિલ્ડર ગંગા નદીમાં ડૂબ્યા, ગંગાસ્નાન વખતે મિત્રોની નજર સામે તણાયા
earthquake
ભારતમાં ક્યા ભાગોમાં છે ભૂકંપનું સૌથી વધુ જોખમ? ગુજરાતનો આ વિસ્તાર ડેન્જર ઝોનમાં
illegal migrants
અમે અમેરિકા રિટર્ન નથી, અમને અમેરિકાએ તગેડી મૂક્યા છે... ગેરકાયદેસર ગુજરાતીઓનું દુખ
Kankhajura
ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત