26 માર્ચના સમાચાર News

લોકડાઉનમાં EMI ન ભરવાની ચિંતા સતાવી રહી છે, તો આ સમાચાર તમારા કામના છે
Mar 31,2020, 9:14 AM IST
ભાવનગરના 14 પોલીસકર્મી હોમ કોરોન્ટાઇનમાં, કોરોનાના મૃતકના સંપર્કમાં આવ્યા હતા
Mar 27,2020, 11:55 AM IST
રાજકોટના તબીબે સમાજ સામે વ્યથા ઠાલવી, કોરોનામાં મેડિકલ સ્ટાફને શંકાની નજરે ન જુઓ
લોકડાઉન (lockdown)નું પાલન ક્યાંક ચુસ્તપણે થઈ રહ્યું છે, તો ક્યાંક લોકો નિયમોને નેવે મૂકીને બહાર નીકળી રહ્યાં છે. માનવતા દાખ્યાને અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે, તો ક્યાંક લોકો માનવતા ભૂલ્યા હોય તેવા કિસ્સા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને, કોરોના વાયરસ (Coronavirus)ની મહામારી વચ્ચે લોકોને સ્વસ્થ બનાવી રહેલા તબીબો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે, એટલું જ નહિ, તેમના પરિવારો સાથે પણ માનવતા મરી પરવારી હોય તેવુ વર્તન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ (Rajkot)ના કોરોનાના શંકાસ્પદ દર્દીને તપાસતા એક તબીબે પોતાની વ્યથા સમાજ સામે ઠાલવી છે. તેમણે કહ્યું કે, અમે બોર્ડર અંદરના સૈનિક છીએ. અમને સમાજના સહકારની જરૂર છે. 
Mar 27,2020, 11:19 AM IST
રોકાણકારો આ બદલાવની લે ખાસ નોંધ, કોમોડિટીમાં ટ્રેડિંગનો સમય બદલાયો
Mar 27,2020, 9:59 AM IST
વડોદરામાં તંત્રનો મોટો નિર્ણય, 14 ના બદલે 28 દિવસ હોમ કવોરન્ટાઈનમાં રહેવુ પડશે
Mar 27,2020, 8:59 AM IST
કોરોના અપડેટ : ગાંધીનગરમાં 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ બનાવાયો, નાગરિકો કરી શકશે ફો
વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ (Corona virus) ની સ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ગુજરાતમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન રાજ્યના સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે તેવું આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ રાજ્યના દરેક નાગરિકો-પરિવારોને આવી જીવનજરૂરી ચીજવસ્તુઓ બેરોકટોક મળતી રહે તે માટે જિલ્લાના પુરવઠા તંત્રને સતત મોનિટરીંગ કરવા પ્રેરિત કર્યુ છે. આ અંગે અશ્વિનીકુમારે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર 1070 તથા 079-23251900 પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે.  
Mar 26,2020, 14:58 PM IST
લોકડાઉનમાં રખડનારાઓ ગુજરાતના આ PSI પાસેથી શીખે, CM રૂપાણીએ પણ કર્યા વખાણ
Mar 26,2020, 14:29 PM IST

Trending news