हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હિન્દુત્વ
હિન્દુત્વ News
mahamandaleshwar
અશક્યને શક્ય બનાવ્યું : SC-ST સમાજના ચાર સંત મહામંડલેશ્વર બન્યા, દેશની પ્રથમ ઘટના
SC-ST Mahamandaleshwar Appointment : ભારતીય સમાજમાં સમાનતા તરફ પરિવર્તનની ઐતિહાસિક ઘટના "પટ્ટાભિષેકમ" અમદાવાદના આંગણે યોજાઈ, SC અને ST સંત/મહાત્માઓની મહામંડલેશ્વર તરીકે ઐતિહાસિક નિમણૂંક કરાઈ
Apr 30,2024, 18:21 PM IST
Revoultion
ભારતીય સમાજની 800 વર્ષની જૂની પરંપરાને પડકાર : પહેલીવાર SC-ST સંત બનશે મહામંડલેશ્વર
Revolution In Indian Society : મહંત રવિન્દ્રપુરી મહારાજની આગેવાનીમાં અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા સમર્થિત આ પહેલ 800 વર્ષ જૂની પરંપરાને પડકાર આપશે, ભારતભરમાંથી સનાતન ધર્મના સમર્થકો અને પ્રગતિશીલ વ્યક્તિઓ આ મહત્વપૂર્ણ પ્રસંગમાં હાજરી આપે તેવી શક્યતા
Apr 29,2024, 22:36 PM IST
nitin patel
પાટીલે આપ્યું નીતિન પટેલના હિન્દુત્વ નિવેદનને સમર્થન, કહી મોટી વાત
ગુજરાતભરમાં હાલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) નું હિન્દુત્વ પરનું નિવેદન ચર્ચામાં છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનનું સીઆર પાટીલે (CR Patil) સમર્થન કર્યું છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હિન્દુ બહુમતિ (hinduism) માં છે ત્યા સુધી બધુ બરાબર છે. ત્યારે તેમના સમર્થનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ આવ્યા છે.
Aug 29,2021, 14:38 PM IST
શરદ પવાર
મહારાષ્ટ્રઃ મંદિર ખોલવાના વિવાદમાં શરદ પવારની એન્ટ્રી, પીએમ મોદીને લખ્યો પત્ર
શરદ પવારે પીએમને લખેલા પત્રમાં કેટલાક મંદિરોનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, કેટલાક એવા સ્થળ છે, જ્યાં બે ગજની દૂરીનું પાલન કરવું અસંભવ થશે. તેમણે રાજ્યપાલની ભાષા પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
Oct 13,2020, 21:55 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં મંદિર ન ખોલવા પર રાજકીય જંગ, રાજ્યપાલ અને સીએમ ઉદ્ધવ આમને-સામને
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ભાજપના કાર્યકર્તાઓની રાજ્યમાં મંદિર ખોલવાની માગ બાદ રાજ્યપાલ ભગત સિંગ કોશ્યારી (Governor Bhagat Singh Koshyari)એ પણ સીએમ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray )ને પત્ર લખીને બંધ પડેલા ધર્મ સ્થળો ખોલવાની વિનંતી કરી છે. તેના પર સીએમ ઉદ્ધવે રાજ્યપાલ પર પલટવાર કર્યો છે.
Oct 13,2020, 16:09 PM IST
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
'BJPના વિરોધ કરવાનો મતલબ હિન્દુત્વનો વિરોધ નહીં, શું છે RSSના મનની વાત?
આરએસએસના સર કાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ રવિવારે ગોવાના પણજીમાં નિવેદન આપ્યું કે, હિન્દુ સમુદાયનો મતલબ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)થી સંબંધિત થવાનો નથી. સાથે, ભાજપનો વિરોધ કરવાને હિન્દુઓના વિરોધ તરીકે ન જોવું જોઈએ.
Feb 10,2020, 16:50 PM IST
Raj Thackeray
મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક, આદિત્ય ઠાકરે સામે આ યુવા નેતા મેદાને
MNS પ્રમુખ રાજ ઠાકરે હવે કોંગ્રેસના રસ્તે નીકળી પડ્યા છે. તેમણે પોતાના કાકા બાળ ઠાકરેની પણ પ્રેરણા લીધી છે. રાજ ઠાકરેએ પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને અધિકૃત રીતે પાર્ટીમાં લોન્ચ કરી દીધા છે. આજે પાર્ટીના પહેલા મહાઅધિવેશનમાં નવો ભગવો ઝંડો લોન્ચ કર્યો. ભગવા ઝંડા પર શિવાજી મહારાજની કાલની મુદ્રા પ્રિન્ટ છે. આ અગાઉ રાજ ઠાકરેની પાર્ટીમાં ચાર રંગોનો ઝંડો હતો. જેમાં ભગવો, નીલો, સફેદ અને લીલો રંગ હતો. હવે એમએનએસ ભગવા રંગમાં રંગાઈ છે.
Jan 23,2020, 16:38 PM IST
Mohan bhagvat
મોહન ભાગવત બોલ્યા- ભારતમાં જન્મેલ તમામ વ્યક્તિ હિન્દુ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુત્વ પર મોટુ નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે, સંઘની નજરમાં 130 કરોડની વસ્તી હિન્દુ છે.
Dec 25,2019, 23:39 PM IST
Maharashtra
સાવરકર વિવાદ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, CMએ શું કહ્યું તે જાણો
મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આજે નાગપુરમાં વીર દામોદર સાવરકર (Veer Savarkar) વિવાદ પર મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમારી સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલી રહી છે. વિચારધારા પ્રમાણે નહીં. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વીર સાવરકર પર અમારું સ્ટેન્ડ પહેલા જે હતું એ જ અત્યારે છે. ઠાકરેએ નાગરિકતા કાયદા (CAA) ને મહારાષ્ટ્રમાં લાગુ કરવાને લઈને પણ તેમને પોતાનો પક્ષ રજુ કર્યો. તેમણે કહ્યું કે પહેલા સુપ્રીમ કોર્ટ (Supreme Court) આ અંગે કોઈ નિર્ણય લે, ત્યારબાદ અમે અમારું વલણ સ્પષ્ટ કરીશું.
Dec 15,2019, 20:29 PM IST
uddhav thackeray
મહારાષ્ટ્ર: 'સેક્યુલર' સરકારમાં હિન્દુત્વની એન્ટ્રી! ગઠબંધન સ્વીકારશે?
મહારાષ્ટ્ર (Maharashtra) ના રાજકારણમાં એકવાર ફરીથી હિન્દુત્વની એન્ટ્રી થઈ ગઈ છે. હજુ તો નવી સરકારને ગણતરીના 3 દિવસો થયા છે અને શિવસેનાએ હિન્દુત્વ મુદ્દે યુ ટર્ન લઈ લીધો છે. વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) એ જે કહ્યું કે મહારાષ્ટ્રના મહાવિકાસ આઘાડી ગઠબંધન માટે શુભ સંકેત નથી.
Dec 1,2019, 21:52 PM IST
લોકસભા ચૂંટણી 2019
રાહુલને ચૂંટણી ના લડવા દેવાય, BJP-શિવસેના લડતા તો દેશના દુશ્મન બનતા: ઉદ્ધવ
રાજદ્રોહ કાયદો હટાવવા કોંગ્રેસના ચૂંટણી વાયદાને લઇને રાહુલ ગાંધીની ટીકા કરતા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે, આવા લોકોને ચૂંટણી લડવા દેવી જોઇએ નહીં.
Apr 24,2019, 8:38 AM IST
Hindutva
હિંદુત્વ શબ્દ મારી ડિક્શનરીમાં જ નથી: દિગ્વિજય સિંહનો બફાટ
દિગ્વિજય સિંહે કહ્યું કે, તમે લોકો હિન્દુત્વ શબ્દનો ઉપયોગ શા માટે કરી રહ્યા છે? હિન્દુત્વ શબ્દ મારી ડિક્શનરીમાં જ નથી
Apr 20,2019, 23:22 PM IST
Trending news
Shah Rukh Khan
ધર્મ પરિવર્તન પર ગૌરી ખાને કરી મોટી વાત, ઈસ્લામનો સન્માન કરું છું, પણ....
Get Rid Of Tanning
Get Rid Of Tanning: તડકાના કારણે કાળી પડેલી ત્વચાને નોર્મલ કરવા ટ્રાય કરો આ ફેસ પેક
Adani
અદાણીની નજર હવે આ મલાઈદાર બિઝનેસ પર, Adani Group કરશે તેમાં મોટુ ઈન્વેસ્ટમેન્ટ
Tata Tiago iCNG
Bullet કરતાં વધુ માઇલેજ આપે છે TATA ની આ કાર, સેફ્ટીના મામલે SUV પણ ફેલ
Top 20 Stocks for Today on 29 may 2024 check zee business traders diary for intraday trading
Top 20 Stocks: આજે આ 20 શેરો દાવ લગાવશો તો બની જશે જીંદગી, નોંધી લો BUY-SELL ટાર્ગેટ
Rajkot Fire Tragedy
આગકાંડનો અસલી સુપરહીરો : મદદ માટે સૌથી પહેલા દોડી આવનાર રીક્ષાચાલક પોતે પણ ફસાયા હતા
IMD
સુરજે સળગાવ્યું સટ્ટાબજારવાળું ફલોદી! આ શહેરોમાં તાપમાન 50ને પાર, હવે ગુજરાતનો વારો
Business News
ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?
prediction
અમદાવાદે ફરી ગરમીનો રેકોર્ડ તોડ્યો! દેશની સૌથી ગરમ રાતવાળું શહેર બન્યું
relationship
વાતચીતને લઈ ફરિયાદ કરતાં કપલ ખાસ જાણે..રિલેશનશીપમાં હેલ્ધી કોમ્યુનિકેશનથી થતા લાભ