સુરત શહેર News

સુરત: 54 વિદ્યાર્થીઓ હવે આપી શકશે પરીક્ષા, સરાકારે આ પ્રકારની કરી વ્યવસ્થા
શહેરનાં રાંદેર વિસ્તારમાં આવેલી પ્રભાત તારા સ્કુલના વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષા નહીં આપવાના મુદ્દે છેલ્લા 24 કલાક થી ચાલી રહેલી ધમાચકડી વચ્ચે બે મહત્વના સમાચારો સામે આવ્યા છે. બુધવારે સાંજ થી લઇ ગુરુવારે સાંજ સુધી ભારે હંગામો મચ્યો હતો. ત્યારે ઝી 24 કલાક દ્વારા સતત આ મુદ્દે કવરેજ કરવામાં આવતા શિક્ષણ વિભાગે પણ વિદ્યાર્થીઓનું હિત જોઈ નિર્ણય લેવાની ફરજ પડી હતી તો બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય પણ ગાંધીનગર સુધી દોડ્યા હતા. તો બીજી તરફ હાઈકોર્ટે સ્કુલ સંચાલકોને છેતરપીંડીના કેસમાં શરતી જામીન આપ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને ફી પરત કરવા સાથે 50,000નું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Mar 7,2019, 23:31 PM IST

Trending news