हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શિવ
શિવ News
shravan 2023
Shravan 2023: શ્રાવણ મહિનામાં કેમ કરવામાં આવે છે ભોળાનાથની પૂજા? જાણવા જેવી છે આ કથા
Shravan 2023: પવિત્ર શ્રાવણ મહિનામાં દેવીભાગવત અને શિવપુરાણનું વાંચણ અને શ્રવણ કરવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. આ મહિનાના દરેક દિવસ સાથે શ્રાવણી સોમવારનું ખુબ જ મહત્વ છે. શિવભક્તો શ્રાવણી માસનો ઉપવાસ કરે છે અથવા તો ફક્ત શ્રાવણીયા સોમવારનો ઉપવાસ કરતાં હોય છે. ભગવાન શિવની પૂજા કરીને આશીર્વાદ મેળવે છે.
Jul 25,2023, 9:23 AM IST
gujarat
મહાશિવરાત્રિને બાકી છે બસ આટલા દિવસ, આ ભૂલ ન કરો નહીં તો જીવનમાં મચી જશે તાંડવ
હિંદુ પંચાગ મુજબ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી તિથિ 18 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8.30 વાગ્યાથી શરૂ થશે અને 19 ફેબ્રુઆરીએ સાંજે 4:19 વાગ્યે સમાપ્ત થશે.
Feb 8,2023, 21:32 PM IST
ગોચર અગોચર
ગોચર અગોચર: જાણો દેવોના દેવ ‘મહાદેવના રહસ્યો’ જે તમે નથી જાણતા
ગોચર અગોચર: જાણો દેવોના દેવ ‘મહાદેવના રહસ્યો’ જે તમે નથી જાણતા
Oct 21,2019, 0:10 AM IST
Shravan
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. આ દિવસે દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે.
Aug 30,2019, 9:35 AM IST
સોમનાથ
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથદાદાના દર્શન કરવા ભક્તોની ભીડ
સોમનાથ મહાદેવના દર્શનાથે શ્રાવણના પહેલા જ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે અને હર હર મહાદેવના નાદ સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ત્યારે આજના દિવસે યાત્રીકોના ઘોડાપૂરને ધ્યાનમાં લઇને મંદિર સવારે 4 વાગ્યાથી જ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
Aug 5,2019, 9:54 AM IST
Shraavana
ભગવાન શિવ પણ જેનું ધ્યાન ધરે છે તે પરમ તત્વ શું છે ?
દેવોનાં દેવ મહાદેવ પણ ધ્યાન ધરે છે તે પરમ તત્વ શું છે? શ્રાવણમાસમાં તેના પુજનથી મળે છે વિશેષ લાભ...
Aug 4,2019, 17:38 PM IST
Shraavana
પંચવક્ત્ર પુજન દ્વારા જીવનનાં તમામ દુ:ખોમાંથી મુક્તિ મેળવો...
આધી - વ્યાધી- ઉપાધી ત્રણ તત્વને શમન કરનાર દેવાધિદેવ મહાદેવનું શ્રાવણમાસમાં શિવ તત્વ વિશે અધિક જાણીએ. શિવ તત્વનું યોગ્ય પુજન કરવામાં આવે તો સંસાર રૂપી સાગરમાં રહેલા તમામ દુખો તો દુર થાય જ છે પરંતુ મોક્ષની પણ પ્રાપ્તી થાય છે. માનવને મુખ્ય ત્રણ પ્રકારની સમસ્યાઓ નડતી હોય છે...
Aug 2,2019, 23:42 PM IST
Shraavana
શ્રાવણમાં શિવ આરધના: અનેક ગુઢરહસ્યો 'છુપાવતું' શિવ તત્વ...
શિવ તત્વને જાણવાથી ન માત્ર મોક્ષ જ મળે છે પરંતુ જીવનમાં રહેલી આધી, વ્યાધી અને ઉપાધીનો પણ અંત આવે છે
Aug 1,2019, 20:51 PM IST
સોમનાથ
શ્રાવણ માસમાં ભોળાનાથના દર્શનાર્થે જવું છે સોમનાથ, તો જતા પહેલા જાણો આ વાત
શ્રાવણ માસને લઇ ખાસ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રાવણ માસના 4 સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી અને અમાસના 7 દિવસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શનના સમયમાં ફરેફાર કરવામાં આવ્યો છે.
Jul 31,2019, 13:15 PM IST
બાલારામ
ભક્તિસંગમ : બાલારામના શિવમંદિરના કરો દર્શન
બાલારામના શિવમંદિરનું અનોખું મહાત્મય છે. અહીં સ્વયંભુ શુિવલિંગના દર્શન કરવાની તક છે.
Jul 29,2019, 11:19 AM IST
કાંવડ યાત્રા
કાંવડ યાત્રાની તૈયારીઓ શરૂ, હરિદ્વારમાં પહોંચ્યા કરોડો શિવ ભક્તો
અત્યાર સુધીમાં અઢી કરોડ કરતા પણ વધારે ભક્તો ગંગાજળ લઇને તેમના ગામ અને મંદિરો માટે હરિદ્વાર જવા રવાના થયા છે.
Jul 27,2019, 23:13 PM IST
જમ્મૂ કાશ્મીર
J&K: અનંતનાગ હાઇવે પર મળી શંકાસ્પદ વસ્તુ, સેનાએ રોકી અમરનાથ યાત્રા
જમ્મૂ તેમજ કાશ્મીરના કુલગામ જિલ્લામાં જમ્મૂ-કાશ્મીર હાઇવે પર શંકાસ્પદ વસ્તુ જોવા મળ્યા બાદ અમરનાથ યાત્રાને મંગળવારે થોડા સમય માટે રોકવામાં આવી હતી. પોલીસ સૂત્રોએ કહ્યું કે, શંકાસ્પદ વસ્તુ મારપોરામાં જોવા મળી હતી.
Jul 23,2019, 14:47 PM IST
શિવ
ડાયાબીટીસને કાબુ કરવા શિવ પર ચડતા બિલિપત્રનો રામબાણ પ્રયોગ
મહાશિવરાત્રીનો પર્વની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. વડોદરા સહિત સમગ્ર દેશમાં મહાશિવરાત્રીની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. શિવરાત્રીએ ભગવાન ભોલેનાથના મંદિરમાં ભક્તો ભગવાનને રીઝવવા દુધ, શેરડીનો રસ અને બિલીપત્રના પાન ચઢાવે છે. ભક્તો કરોડો બિલીપત્રના પાન ભગવાન ભોલેનાથને અર્પણ કરશે પરંતુ બિલીપત્ર ભગવાનને અર્પણ કર્યા બાદ તેનો કોઈ જ ઉપયોગ થતો નથી અને બહુમુલ્યવાન બિલીપત્ર નષ્ટ થાય છે. ત્યારે બિલીપત્રના પાન કંઈ રીતે બહુમુલ્યમાન છે.
Mar 4,2019, 8:05 AM IST
કુબેરેશ્વર મહાદેવ
આ સ્થળે છે રાવણના મોટા ભાઇ કૂબેરનું દુનિયાનું એક માત્ર મંદિર
રાવણના મોટા ભાઇ કૂબેરનું દુનિયાનું એક માત્ર મંદિર, અમાસે દર્શન કરવાથી થાય છે ઇચ્છા પૂર્ણ
Jan 23,2019, 5:55 AM IST
મહાદેવ મંદિર
5500 વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર, વૃક્ષ પરથી થાય છે ખાંડની વર્
શિવનો મહિમાં અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવ મંદિરોનો સમગ્ર વિશ્વમાં આવેલા છે. અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવા જ ક્યાણકારી પરમ કૃપાળું સદા શિવના એક અલાયદા સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલુ છે. 5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીયાં ભીમ મહાદેવની સ્થાપના કરી હતી.
Jan 3,2019, 5:55 AM IST
ગંગા
જાણો ગંગાના પાણીમાં કેમ નથી આવતી દુર્ગંધ, વૈજ્ઞાનિક સંશોધનમાં સામે આવ્યું
ભારતમાં જ એક માત્ર ગંગા એવી નદી છે, જેના પાણીમાં ક્યારેય દુર્ગંધ આવતી નથી. ભારતની સૌથી પવિત્ર માનવામાં આવતી નદીઓમાં ગંગા સૌથી મોખરે છે. જ્યારે લોકો આ પવિત્ર નદીના જળને લાવીને વર્ષો સુધી ઘરમાં સાચવી રાખે છે. તો પણ તેના પાણીમાંથી ક્યારેય પણ દુર્ગધ આવી નથી.
Dec 31,2018, 7:10 AM IST
Trending news
Business News
ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?
prediction
અમદાવાદે ફરી ગરમીનો રેકોર્ડ તોડ્યો! દેશની સૌથી ગરમ રાતવાળું શહેર બન્યું
relationship
વાતચીતને લઈ ફરિયાદ કરતાં કપલ ખાસ જાણે..રિલેશનશીપમાં હેલ્ધી કોમ્યુનિકેશનથી થતા લાભ
guru uday 2024
Guru Uday 2024: 6 જૂનથી ગુરુ ઉદય થઈ આ રાશિઓનો કરશે ભાગ્યોદય, ઘરમાં થશે ધનના ઢગલા
breaking news
રાજકોટ આગકાંડમાં ZEE 24 Kalak એ જાગૃત મીડિયા તરીકે કામ કર્યું, લોકોએ પણ કરી પ્રશંસા
google maps
Traffic Challan થી બચાવશે Google Maps ના આ ફીચર્સ, દરરોજ ડ્રાઇવિંગ કરો છો તો જાણો
Urben Heat Island Effect
સમગ્ર દેશમાં ગરમીનો પ્રચંડ કહેર, હીટવેવને કારણે 60થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ
MARUTI SUZUKI
27km ની માઈલેજ આપતી આ સસ્તી 7 સીટર કાર બંધ થઈ જશે? કિંમત 5.33 લાખથી શરૂ થાય છે
Lok Sabha Election 2024
ચૂંટણી પ્રચાર પૂરો થતાની સાથે જ PM મોદી જશે વિવેકાનંદ રોક મેમોરિયલ, ધ્યાન ધરશે
penny stock
86 પૈસાના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, ખરીદી માટે ધસારો, લાગી અપર સર્કિટ