हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મચ્છર ભગાવવાના ઉપાય
મચ્છર ભગાવવાના ઉપાય News
Mosquitoes
જો ઘરમાં રાખશો આ 4 માંથી કોઈ એક વસ્તુ તો બીમારી ફેલાવતા મચ્છર નહીં ફરકે તમારા ઘરમાં
Get Rid Of Mosquitoes: વરસાદી વાતાવરણમાં મચ્છરોનો ત્રાસ પણ વધી જાય છે. મચ્છરને મારવા માટે કોઇલ, લિક્વિડ કે સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે તો પણ થોડી વાર પછી સ્થિતિ હતી તેવી જ થઈ જાય છે. વારંવાર કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થાય છે. જો કે તમે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવતા મચ્છરને કેટલાક ઘરેલુ ઉપાયો કરીને પણ દુર કરી શકો છો. જો તમે ઘરમાં આ ચારમાંથી કોઈ એક વસ્તુનો ઉપયોગ કરશો તો તેનાથી પણ ઘરમાં મચ્છર ફરકશે નહીં.
Aug 27,2023, 15:03 PM IST
monsoon
બીમારી ફેલાવતા મચ્છરથી બચવું હોય તો આ રીતે ઘરે બનાવો લિક્વીડ, ઓછા ખર્ચે થઈ જશે કામ
Get Rid Of Mosquitoes: ચોમાસા દરમિયાન મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. ઘણા લોકોના ઘરમાં તો દિવસે પણ મચ્છર લોહી પીવા માટે તૈયાર જ બેઠા હોય છે. ઘરમાં તો મચ્છરથી બચવા માટે મશીન ચાલુ રાખી શકાય છે પરંતુ જ્યારે બહાર જવાનું થાય ત્યારે લોહી તરસ્યા મચ્છર હુમલો કરી દે છે. આવી સ્થિતિમાં ઘરેથી નીકળતી વખતે આ કામ કરી લેવાથી મચ્છર તમારાથી દુર ભાગશે.
Jul 7,2023, 13:12 PM IST
Mosquitoes
વરસાદી વાતાવરણમાં ઘરમાં પણ ઘુસી જાય છે મચ્છર સહિતના જીવજંતુ? તો તુરંત કરો આ સરળ કામ
Get Rid of Mosquitoes: વરસાદી વાતાવરણમાં સાંજ પડે એટલે ઘરમાં મચ્છર સહિતના જીવજંતુ ઘુસી જાય છે. આવી સ્થિતિમાં જો તમે સાંજે આ 4 માંથી કોઈ એક ઉપાય પણ કરી લેશો તો મચ્છર અને જીવજંતુ તમારી આસપાસ પણ નહીં ફરકે. આ ઉપાય કરવામાં ખર્ચ માત્ર 10 રૂપિયાનો થશે.
Jun 28,2023, 18:08 PM IST
ઘરેલુ નુસ્ખા
Home Hacks: ચોમાસામાં ઘરમાં વારંવાર આવતા મચ્છર-ગરોળીને ભગાવવા કરો આ ઉપાય
હંમેશા ઘરમાં વરસાદની સીઝનને કારણે મચ્છ, માખી કે ગરમીમાં દિવાલ પર ગરોળી નીકળતા દેખાય છે. અનેક લોકો તેને જોઈને મોઢું ફેરવી લે છે. તો કેટલાક લોકો આ જંતુને જોઈને ડરી જાય છે. ઘરમાં મચ્છર આવી જાય તો ન તો શાંતિથી બેસી શકાય છે કે ન તો ઉંઘી શકાય છે. તો જો વંદાની વાત કરી તો તેઓ કિચનમાં ગંદકી ફેલાવે છે. જેનાથી તમને અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે. આવામાં આજે અમે તમને દાદી-નાનીના કેટલાક ઘરેલુ નુસ્ખા બતાવવા જઈ રહ્યાં છે. આ ઉપાયોને અપનાવીને તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો. તેને ભગાવવું આપણી મજબૂરી ન હોય તો તે આપણી હેલ્થ માટે બહુ જ હાનિકારક સાબિત થઈ શકે છે.
Jul 31,2020, 11:34 AM IST
Trending news
Suryakumar Yadav
હું પહાડ ઉપર, ફાઈનલમાં કેપ્ટન રોહિતના આ શબ્દોનો ચાલ્યો જાદુ, સૂર્યકુમારે ખોલ્યું રાઝ
Stampede in Hathras
Hathras Stampede: જાણો કોણ છે ભોલે બાબા, જેના સત્સંગમાં થયા 107 લોકોના મોત
IMD
જૂન મહિનામાં 11 ટકા ઓછો વરસાદ પણ જુલાઈમાં જમાવટ, અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે
monsoon in gujarat
મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટ
Stock to Buy
રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Ambalal patel rain today forecast
ઉ. ગુજરાતમાં આવ્યો પણ આફત લાવ્યો! તમામ જિલ્લામાં ધોધમાર, જાણો ક્યા કેવી છે સ્થિતિ
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય