એસ્ટ્રોલોજી News

આવતીકાલે 23 સપ્ટેમ્બરે અદભૂત ખગોળીય ઘટના બનશે, જેને તમે અનુભવી શકશો
સૂર્ય (Sun)ના ઉત્તરીય ગોળાર્ધ પર વિષવવૃત્ત રેખા હોવાને કારણે આવતીકાલે 23 સપ્ટેમ્બર (23 September) ના રોજ દિવસ અને રાત એકસરખા હશે. ખગોળીય ઘટના બાદ દક્ષિણ ગોળાર્ધમાં સૂર્ય પ્રવેશ કરશે અને ઉત્તરીય ગોળાર્ધમાં ધીરે ધીરે રાત મોટી થવા લાગશે. પૃથ્વીના મૌસમ પરિવર્તન માટે વર્ષમાં ચારવાર 21 માર્ચ, 21 જૂન, 23 સપ્ટેમ્બર તથા 22 ડિસેમ્બરના રોજ થનારી ખગોળી ઘટના સામાન્ય માણસના જીવનને પ્રભાવિત કરે છે. આવું ખગોળ વિજ્ઞાનકોનો મત છે. 23 સપ્ટેમ્બરના રોજ થનારી ઘટનામાં સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી દક્ષિણ ગોળાર્ધમાં પ્રવેશે છે. સાથે જ તેના કિરણ ત્રાસા હોવાને કારણે ઉત્તરીય ગોળાર્ધમાંથી મોસમમાં ઠંડી રાત અનુભવાય છે. જેથી સાયન સૂર્યની તુલા રાશિમાં પ્રવેશ થવા પર 23 સપ્ટેમ્બરના રોજ દિવસ-રાત એકજેવા હશે. આ દિવસે બાર કલાકનો દિવસ અને બાર કલાકની રાત હશે. સૂર્યોદય અને સૂર્યાસ્ત એક જ સમયે થશે. 
Sep 22,2019, 14:03 PM IST
રુદ્રાક્ષ પહેરતા પહેલા તેના ‘મુખ’ વિશે જરૂર જાણી લેવું, નહિ તો કોઈ ફાયદો ન
Jun 1,2019, 12:53 PM IST
502 વર્ષ બાદ આજે બુદ્ધ પૂર્ણિમા પર બની રહ્યો છે ખાસ સંયોગ, ધાર્યું કામ થશે
હિન્દુ પંચાગના અનુસાર, વૈશાક માસની પૂર્ણિમા પર ભગવાન ગૌતમ બુદ્ધની જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પૂર્ણિમા આજે શનિવારે એટલે કે 18 મેના રોજ આવી છે. જ્યોતિષાચાર્યના અનુસાર, આ વખતની બુદ્ધ પૂર્ણિમા પર બહુ જ દુર્લભ યોગ બની રહ્યો છે.જેને કારણે આ યોગમાં કરવામા આવેલ કામોમાં સફળતા મળવી નિશ્ચિત છે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા પર મંગળ અને રાહુ મિથુન રાશિમાં અને ધન રાશિમાં શનિ અને કેતુ હશે. આ ઉપરાંત સૂર્ય અને ગુરુ પણ એકબીજાની સામે હશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ દુર્લભ યોગ મે 1517માં બન્યો હતો, અને તેના બાદ 205 વર્ષો બાદ એટલે કે 2224માં આ યોગ બનવાની શક્યતા છે. બુદ્ધ પૂર્ણિમા પર આ વખતે સમસપ્તક સંયોગ બની રહ્યો છે. જેને કારણે તેનુ મહત્વ હજી વધી ગયું છે. 
May 18,2019, 10:08 AM IST

Trending news