Vastu Tips: પુરૂષો ભૂલમાં પણ પોતાની પાકીટમાં ન રાખે આ 5 વસ્તુ, બાકી આવી શકે છે આર્થિક તંગી

Vastu Tips: શું તમે જાણો છો કે તમારે તમારા પર્સમાં કઈ વસ્તુ રાખવાથી બચવું જોઈએ. જો નહીં તો આ ટિપ્સ તમને કામ આવી શકે છે. જાણો તેના વિશે...
 

નોટોને વાળીને ન રાખો

1/6
image

કેટલાક લોકો પર્સમાં નોટોને વાળીને રાખે છે. આમ ન કરવું જોઈએ. પર્સમાં નોટો હંમેશા વ્યવસ્થિત રાખવી જોઈએ. 

 

 

ઉધાર લીધેલા પૈસા

2/6
image

પર્સમાં ક્યારે ઉધાર લીધેલા પૈસા ન રાખવા જોઈએ. ઉદાર લીધેલા પૈસા વ્યક્તિએ પરત આપવાના હોય છે. તેવામાં જો તમે ઉધાર લીધેલા પૈસા પર્સમાં રાખો છો તો તેનાથી ઉધાર લીધેલી રકમ વધી જાય છે. 

 

 

મૃતકોની તસવીર

3/6
image

વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સમાં ક્યારે કોઈ મૃત પરિવારજનોની તસવીર ન રાખવી જોઈએ. તેનાથી નેગેટિવ ઉર્જાનો પ્રવાહ વધે છે, જેનાથી તમારે ધન સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેનાથી તમારા જીવનમાં વિઘ્નો આવી શકે છે. 

 

 

ચાવી ન રાખો

4/6
image

પર્સમાં ચાવી રાખવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પર્સમાં ક્યારેય ચાવી ન રાખવી જોઈએ. 

 

 

 

તીક્ષ્ણ વસ્તુ ન રાખો

5/6
image

છોકરાઓએ પોતાના પર્સમાં તીક્ષ્ણ વસ્તુ રાખવાથી બચવું જોઈએ. ધારદાર વસ્તુ દુર્ભાગ્યને આમંત્રણ આપે છે. 

 

 

 

પર્સમાં ન રાખો બિલ

6/6
image

વ્યક્તિએ પોતાના પર્સમાં કોઈ પ્રકારના બિલ ન રાખવા જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે બિલ રાખવાથી નકારાત્મકતા વધે છે. આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિ પાસે પૈસા ટકતા નથી.