શ્રીલંકા સીરીઝ માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત, હવે આ ખેલાડી બન્યો ટી20 ટીમનો કેપ્ટન

India Vs Sri Lanka: શ્રીલંકાના વિરૂદ્ધ રમાનારી ત્રણ મેચોની ટી20 અને વનડે સીરીજ માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત થઇ ગઇ છે. બંને ટીમોની વચ્ચે 3 જાન્યુઆરીથી આ પ્રવાસની શરૂઆત થશે. 

શ્રીલંકા સીરીઝ માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત, હવે આ ખેલાડી બન્યો ટી20 ટીમનો કેપ્ટન

Team India Squad Announced: ટીમ ઇન્ડીયા નવા વર્ષની શરૂઆતમાં શ્રીલંકાના વિરૂદ્ધ ત્રણ મેચોની ટી20  અને એટલી જ વનડે સીરીઝ રમાવવાની છે. આ સીરીઝ માટે બીસીસીઆઇએ ટીમ ઇન્ડીયાની જાહેરાત કરી દીધી છે. ચેતન શર્મા (Chetan Sharma) ના નેતૃત્વવાળી સસ્પેંડેડ પસંદગી સમિતિએ જ આ સીરીઝ માટે ટીમ ઇન્ડીયાના સ્ક્વોડની પસંદગી કરી છે. ટી20 સીરીઝમાં આર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળશે. 

— BCCI (@BCCI) December 27, 2022

— BCCI (@BCCI) December 27, 2022

શ્રીલંકા વિરૂદ્ધ વનડે અને ટી20 સીરીઝ 

તારીખ મેચ સ્થળ
3 જાન્યુઆરી પ્રથમ ટી20 મુંબઇ
5 જાન્યુઆરી બીજી ટી20 પુણે
7 જાન્યુઆરી ત્રીજી ટી20 રાજકોટ
10 જાન્યુઆરી પ્રથમ વનડે ગુવાહાટી
12 જાન્યુઆરી બીજી વનડે કલકતા
15 જાન્યુઆરી ત્રીજી વનડે તિરૂવનંતપુરમ

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news