જમ્યા પછી ભૂલથી પણ ન ખાવું જોઈ સફરજન, જાણો જમ્યા બાદ એપલ ખાવાથી શું થાય છે નુકસાન?

નવી દિલ્લીઃ શું તમને પણ સફરજન એટલે કે, એપલ ખુબ ભાવે છે? ઘણાં લોકોને ગમે ત્યારે એપલ ખાવાની આદત હોય છે. ખાસ કરીને જમ્યા પછી ક્યારેય સફરજન ન ખાવું જોઈએ. નુકસાન જાણીને તમે પણ ચોંકી જશો....

1/5
image

સફરજનમાં શર્કરા અને ફ્રૂક્ટોઝ હોય છે. જે તમારી બોડીને એક્ટીવ રાખે છે. અને તેના કારણે તમારી ઉંઘ બગડે છે. 

2/5
image

સફરજનમાં ફાઈબર હોય છે. ત્યારે તમે જે જમ્યા છો તે પદાર્થ અને ફાઈબરનું મિશ્રણ પાચન તંત્રને ખરાબ કરી શકે છે.

3/5
image

જમ્યા પછી તરત ક્યારેય ન ખાવું જોઈએ એપલ. જમ્યા પછી સફરજન ઓછામાં ઓછા બે કલાકનું ગેપ રાખીને પછી જ ખાઈ શકાય.

4/5
image

સાંજે સફરજન ખાવાથી પેટ સંબંધિત 10 જાતની તકલીફો થઈ શકે છે. તેથી આવું કરવું જોઈએ નહીં.

5/5
image

સાંજે અથવા રાત્રે સફરજન એટલે કે એપલ ખાવાથી એસિડિટી થઈ શકે છે. આ ઉપરાંત તેનાથી પેટમાં દુઃખાવો પણ થઈ શકે છે.