મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેંજર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર, 50 મુસાફરો ઘાયલ

મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન અકસ્માતનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ છે. આ અકસ્માતમાં 50થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે માલગાડી અને મુસાફર ટ્રેન ભગત કી કોઠી વચ્ચે સિગનલ ન મળવાના લીધે આ દુર્ઘટના સર્જાઇ છે. 
 

મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેંજર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર, 50 મુસાફરો ઘાયલ

Train Collide: મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન અકસ્માતનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ છે. આ અકસ્માતમાં 50થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે માલગાડી અને મુસાફર ટ્રેન ભગત કી કોઠી વચ્ચે સિગનલ ન મળવાના લીધે આ દુર્ઘટના સર્જાઇ છે. મળી માહિતી અનુસાર આ દુર્ઘટના બુધવારે સર્જાઇ હતી. 
 

— Zee News (@ZeeNews) August 17, 2022

કહેવામાં આવી રહ્યું છે તેમાંથી એક ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઇ રહી હતી. સિગ્નલ ન મળવાના લીધે પેસેંજર ટ્રેન ભગત કી કોઠી અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ હતી. મળતી માહિતી અનુસાર સિગ્નલની સમસ્યાના કારણે બંને ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઇ હતી. સિગ્નલ મળતાં બિલાસપુર-ભાગત કી કોઠી પેસેંજર ટ્રેન આગળ નિકળી. તો બીજી તરફ પાટા પર માલગાડી નાગપુર તરફ જઇ રહી છે. રેલવે સિગ્નલ ન મળતાં તે ગોંદિયા ગેટ પાસે પેસેંજર ટ્રેને માલગાડીને ટક્કર મારી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે રેલ અકસ્માતમાં 53 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 13ને સામાન્ય ઇજા પહોંચી છે.

— ANI_HindiNews (@AHindinews) August 17, 2022

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news