રેખાના જ દુપટ્ટાથી કેમ લગાવી હતી તેના પતિએ ફાંસી? સુસાઈડ નોટમાં શું આવ્યું સામે?

બોલીવુડની એવરગ્રીન અભિનેત્રી રેખા ના માત્ર પોતાની સુંદરતાના કારણે પણ તેમના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેખા એક સમયે અમિતાભ બચ્ચન સાથે સિરીયસ રિલેશનશીપમાં હતી. જો કે, આ સંબંધ સાકાર ના થયો. કારણ કે બિગ બી પહેલાથી જ પરિણીત હતા. તે જ સમયે, અમિતાભથી અલગ થયા પછી, અભિનેત્રી ફરી ચર્ચામાં આવી જ્યારે તેમણે બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા. એવું માનવામાં આવતું હતું કે રેખા હવે સેટલ થઈ જશે. પરંતુ કુદરતે તેમના માટે કંઈક બીજું જ લખ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર લગ્નના થોડા સમય પછી રેખા અને મુકેશ વચ્ચે મતભેદો થયા હતા.

રેખાના જ દુપટ્ટાથી કેમ લગાવી હતી તેના પતિએ ફાંસી? સુસાઈડ નોટમાં શું આવ્યું સામે?

Rekha Personal Life: બોલીવુડની એવરગ્રીન અભિનેત્રી રેખા ના માત્ર પોતાની સુંદરતાના કારણે પણ તેમના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેખા એક સમયે અમિતાભ બચ્ચન સાથે સિરીયસ રિલેશનશીપમાં હતી. જો કે, આ સંબંધ સાકાર ના થયો. કારણ કે બિગ બી પહેલાથી જ પરિણીત હતા. તે જ સમયે, અમિતાભથી અલગ થયા પછી, અભિનેત્રી ફરી ચર્ચામાં આવી જ્યારે તેમણે બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા. એવું માનવામાં આવતું હતું કે રેખા હવે સેટલ થઈ જશે. પરંતુ કુદરતે તેમના માટે કંઈક બીજું જ લખ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર લગ્નના થોડા સમય પછી રેખા અને મુકેશ વચ્ચે મતભેદો થયા હતા.

આ પણ ખાસ વાંચોઃ
જલેબીબાબાનો જલવો! યુવતીઓ સાથે સેક્સ માણવા બનાવ્યો રેપરૂમ, દરેક રેપનું રોકોર્ડિગ રખતો
આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...

ડિપ્રેશનમાં હતા રેખાના પતિ-
કહેવાય છે કે લગ્ન બાદ મુકેશ ડિપ્રેશનમાં જતાં રહ્યાં હતા. આ બધું ચાલતું હતું કે એક દિવસ એવા સમાચાર આવ્યા જેનાથી રેખાના પગ નીચેથી જમીન ખસી ગઈ. મુકેશ અગ્રવાલે આપઘાત કરી લીધો હતો.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશે રેખાના દુપટ્ટાથી ફાંસી લગાવી લીધી હતી. 

આ પણ ખાસ વાંચોઃ
બાપરે...આગામી ટી-20 વર્લ્ડ કપમાં નહીં દેખાય શર્માજીના છગ્ગા, રોહિત શર્મા નહીં રમે?
ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો દગો! 42 વર્ષ પહેલાં 'દાદાના દુશ્મને' કરેલું આ કામ...
1 બોલમાં 16 રન! બોલરની બોલતી બંધ, દ્રવિડની જેમ ધીમું રમતો આ ખેલાડી અચાનક કેમ વિફર્યો

મુશર્રફને મળી હતી ફાંસીની સજા! દિલ્હીમાં થયો હતો પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિનો જન્મ

સુસાઈડ નોટમાં લખી હતી આ વાત-
મુકેશે આપઘાત પહેલાં એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે તે રેખા માટે કોઈ મિલકત છોડવાના નથી કારણ કે રેખા પોતે એટલી સક્ષમ છે. આપને જાણીને નવાઈ લાગશે કે મુકેશના મૃત્યુ માટે રેખાને જવાબદાર ગણવામાં આવી છે. જોકે, રેખાને ક્લીનચીટ આપતાં મુકેશ અગ્રવાલના પરિવારજનોએ કહ્યું હતું કે, 'રેખાએ ક્યારેય અમારી પાસેથી કંઈ માગ્યુ નથી'. આપને જણાવી દઈએ કે રેખાએ એક્ટર વિનોદ મહેરા સાથે પણ લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન પણ ચાલી શક્યા ન હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news