ZEE 24 kalakની ઈમ્પેક્ટ, વડોદરાના બ્રિજની કામગીરી મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ મોકલાઈ

વડોદરામાં બાજવાથી કોયલીને જોડતા બ્રિજના અધુરા કામને લઇ ZEE 24 કલાકના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. કાર્યપાલક ઇજનેરે આ મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હતી. નોટિસ બાદ 8 માસથી અધુરા બ્રિજનું કામ શરૂ થયું છે. તો બીજી તરફ, મહેસાણાના ઊંઝામાં ઉમિયાધામ અને યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

Trending news