સંતરામપુરમાં વીજ કરંટને કારણે યુવકની હાલત ગંભીર

સંતરામપુરમાં ગણપતિજીની મૂર્તિ લાવતી વખતે વીજ કરંટ લાગવાથી એક વ્યક્તિને ઇજા થઈ છે. આ યુવક શ્રીજીની સવારી વખતે ધજા ફરકાવતો હતો ત્યારે વીજ પોલને ધજા અડી ગઈ હતી. 

Trending news