કાળભૈરવ દાદાને શા માટે કરાવવામાં આવે છે મદિરાપાન? સદીઓ જૂની પ્રથા બધા લોકો નથી જાણતા!

બાબા મહાકાલની ઉજ્જૈન નગરીમાં લાખો શિવભક્તો દર્શન માટે જાય છે. અહીં જ કાલભૈરવનું પણ મંદિર આવેલું છે. જ્યાં કાળભૈરવ દાદાને મદિરાપાન કરાવવામાં આવે છે. પરંતુ આવું શા માટે તેના વિશે તમને જણાવીએ.

Trending news