જુઓ કોણ બની શકે છે ગુજરાતના નવા મુખ્ય સચિવ

રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહ પછી કોણ અનુગામી? , ડૉ.જે.એન.સિંહ વય મર્યાદાને લઈ થઈ રહ્યાં છે નિવૃત્ત, સામાન્ય રીતે એક્સ્ટેન્શનની શક્યતાં વધુ છે પરંતુ એક્સ્ટેન્શન નહીં મળે તો અનુગામીની શોધ કરાશે

Trending news