અમદાવાદના ગોતા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી

બોપલ, ઘાટલોડિયા બાદ ગોતામાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. 3 નવેમ્બરે ઘાટલોડિયામાં પાણીની ટાંકી તૂટી પડી હતી. ત્યારબાદ 12 ઓગસ્ટે બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. ત્યારે આજે ગોતાના વસંતનગરમાં પાણીની ટાંકી ધરાશાયી થઇ છે.

Trending news