વિધાનસભા સત્ર અચોક્કસ મુદ્દત માટે સ્થગિત

કોરોના વાયરસને પગલે વિધાનસભાનું સત્ર અચોક્કસ મુદત માટે સ્થગિત કરવામાં આવ્યું છે. સર્વાનું મતે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. 31 માર્ચ સુધી સત્રની કાર્યવાહી ચાલવાની હતી.

Trending news