વડોદરામાં પરિણીતાનું શંકાસ્પદ મોત, જુઓ શું હોઈ શકે છે મોતનું કારણ

વડોદરામાં પરિણીતાનું શંકાસ્પદ મોત થયું છે.ઝાડા ઉલ્ટીને કારણે પરિણીતાનું મોત થયાં હોવાની આશંકા સામે આવી રહી છે.વાઘોડિયા રોડ વિસ્તારમાં 28 વર્ષીય પરિણીતાનું મોત થયું છે.પુર્વ વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી દુષિત પાણીની સમસ્યા ચાલી રહી છે જેના કારણે લોકોમાં બિમારીનો વાવર જોવા મળી રહ્યો છે.વિસ્તારમાં ઠેર ઠેર અત્યંત ગંદુ પાણી આવી રહ્યું છે.ગંદા પાણીને લઈને તંત્ર સમક્ષ વારંવાર રજુઆત બાદ પણ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી.

Trending news