વડોદરા પ્રધાનમંત્રી આવાસ મકાનથી વંચિત પરિવારજનોના ધરણા

વડોદરાઃ કોર્પોરેશન કચેરી બહાર પ્રધાનમંત્રી આવાસ મકાનથી વંચિત 1841 પરિવારના સભ્યો બેઠા ધરણા પર, 2017માં સંજયનગર આવસના 1841 મકાનો તોડ્યા હતા,તંત્રએ વાયદા કર્યા બાદ પણ મકાન ન મળતાં કર્યા ધરણાં

Trending news