વડોદરા: પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવાદ

વડોદરાના વરણામા ખાતે યોજાયેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી કાર્યક્રમમાં ખેડૂતોને પ્રધાનમંત્રી મોદીની ‘મન કી બાત’ સંભળાવાના બદલે ગુજરાતના વન મંત્રીએ ખેડૂતોને પોતાની ‘મન કી બાત’ સંભળાવતા વિવાદ ઉભો થયો તો વનમંત્રીની ‘મન કી બાત’ સાંભળ્યા બાદ ખેડુતોએ ચાલતી પકડી હતી.

Trending news