વડોદરા દુષ્કર્મ કેસમાં ગુનાનો ભેદ ઉકેલવા કરાયો ડ્રોનનો ઉપયોગ

વડોદરાના નવલખી મેદાનમાં સગીરા પર થયેલ સામૂહિક દુષ્કર્મના મામલે 24 કલાક બાદ પણ હજી આરોપીઓ પતો ન લાગતાં પોલીસની આબરૂ ના ધજાગરા ઉડ્યા છે. વડોદરા પોલીસ કમિશ્નરે બે નરાધમોને પકડવા ક્રાઇમ બ્રાન્ચ, એસ ઓ જી, પીસીબી સહિત 22 પોલીસની ટીમ બનાવી છે. તેમજ નવલખી મેદાનમાં ડ્રોન કેમેરાથી તપાસ કરવામાં આવી રહી છે.

Trending news