ઉનાની સ્કૂલોમાં 3 દિવસ માટે રજા જાહેર, જુઓ વિગત

ઉના: વાયુ વાવાઝોડાના પગલે 3 દિવસની શાળાઓમાં રજા જાહેર. પર્યટકને માહિતીગાર કરી વાવાઝોડા વિશે માહિતીગાર કરવા, ઘોઘલાના નીચાણ વાળા વિસ્તારોને રેસ્ક્યુ કરવું, તેમજ વાવાઝોડાને લઇને લોકોને સાવધાન કરવા માટે તંત્રના પગલાં.

Trending news