મહીસાગરની સુજલામ સુફલામ કેનાલમાં બે બાળકોના ડૂબી જવાથી મોત

મહીસાગરની સુજલામ સુફલામ કેનાલમાં વહેલી સવારે બે બાળકો ડૂબતા મોત નિપજ્યા છે. NDRFની ટીમ બોલાવવામાં આવી હતી, તે પહેલા સ્થાનિકોએ મૃતદેહ શોધી કાઢ્યા હતા. બંને મૃતદેહોને પીએમ અર્થે બાકોર આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.

Trending news