બિન સચિવાલય ક્લર્કની પરીક્ષાની જાહેરાત મામલે સરકારની જાહેરાતના 10 ખાસ મુદ્દા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં મોટી લડત આપનાર વિદ્યાર્થીઓ સામે આખરે સરકાર ઝૂકી હતી અને વિદ્યાર્થીઓની જીત થઈ છે. ધોરણ 12 પાસની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા (Exam) આપી શકશે. તો બિન સચિવાલય ક્લાર્કની (Bin Sachivalay Clerk Exam) પરીક્ષા માટે સરકારે ગ્રેજ્યુએશનનો નિયમ પાછો ખેંચ્યો છે. આમ, રાજ્યના પોણા અગિયાર લાખ ઉમેદવારોને સરકારે સૌથી મોટી રાહત આપી છે. એટલું જ નહિ, પરીક્ષા આપનાર ઉમેદવારને કોઈ જ પ્રકારની તકલીફ ન થાય તે પ્રકારે નિર્ણયો લેવાયા છે. હવે આ પરીક્ષા 17 નવેમ્બરના રોજ યોજાશે.

Trending news